________________
શાસ-નિષિદ્ધના ત્યાગને પ્રભાવ ]
[ ૩૦૭, અભ્યદય અને નિઃશ્રેયસ, અર્થાત્ સ્વર્ગ અને એક બાજુ દુર્ગતિના કર્મ બંધાતા અટકે મોક્ષ. પ્રશ્ન થાય,
તેથી સ્વર્ગાદિ સદ્ગતિ સુલભ થાય; અને– નિષિદ્ધના ત્યાગ અને ઈચ્છા-અવિઘાતનો બીજી બાજુ રાગના નિગ્રહથી વીતરાગતા શે પ્રભાવ :
તરફ ડગ મંડાય. એટલે ક્રમશઃ આગળ વધતાં પ્ર-નિષિદ્ધને ત્યાગ અને ઈચ્છાઓની પરાકાષ્ટાએ વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ તૃપ્તિમાં એટલી બધી શી વિશેષતા છે કે એ સુલભ થાય. સ્વર્ગ અને ઠેઠ મોક્ષ સુધીની ઉન્નતિ લાવે? આ પરથી સમજાશે કે અહીં નિરંકુશ
ઉ૦–અહીં મુખ્ય વાત પહેલી આ છે, કે ઇચ્છાઓ નથી, અને જીવન જરૂરીની જે ઈચ્છાઓ પૂર્વે કહી આવ્યા છે, કે “નાસ્યાં સત્યામ અસત છે તેને વિઘાત નથી, અવિઘાત છે, તૃપ્તિ છે, તૃષ્ણા” પિતાની સ્થિતિમાં જરૂરી ઉપરાંતની એટલે ઉપાદેય ગસાધનાઓ હોંશથી આદરાય તૃષ્ણા તે અસત્ તૃષ્ણ આ દૃષ્ટિમાં હોતી નથી, છે; તેમજ એમાં ચિત્ત કરે છે, એટલે એવી
એના અનુસંધાનમાં અહી ઇચ્છાનો અવિઘાત સ્વસ્થ ચિત્તની પ્રારંભિક યોગ-સાધનાઓ જીવને કહે છે એ ઈચ્છા શાની ? તે કે જીવનનિર્વાહમાં ઉત્તરોત્તર ચડતા યોગની સાધનામાં આગળ જરૂરી હોય એટલાની ઈચ્છા, પણ મોજશોખ વધારે એ સ્વાભાવિક છે. એમાં પરાકાષ્ઠાની કે શ્રીમંતાઈનું અભિમાન પિષનારી સંપત્તિ
યેગસાધના આવે ત્યારે વીતરાગતા યાવત્ મેક્ષ આદિની ઈચ્છા નહિ. એવી ઈચ્છાઓ પર અંકુશ પ્રગટ થાય; અને એ ન આવે ત્યાં સુધી સ્વર્ગના આવી ગયે.
પુણ્ય બંધાવી સ્વર્ગ અપાવે. આમ મર્યાદિત હવે ઈચ્છાઓ પર આ મોટો અંકુશ આવી
ઈચ્છાઓને અવિઘાત યાને તૃપ્તિ એ ઉપાદેયની ગયે એ જ આત્માની ઉન્નતિનું મોટું કારણ
સ્વસ્થ-તન્મય આરાધના દ્વારા સ્વર્ગ–મોક્ષ છે, કેમકે એમાં આત્મામાં વિશિષ્ટ વિશુદ્ધિ આવી !
સુધીના મહાન ઉદયને મહાન ઉન્નતિને લાવનાર
બને છે. પછી સંસાર ત્યજી સાધુ થાય તે પહેલું આ જોશે કે “સાધુ-જીવનને અત્યંત જરૂરી ઉપરાંત
સારાંશ, બે વાત આવી,
સામાજીક કેશાની ઈચ્છા જ નહિ કરવાની,” “એવી ઈચ્છાઓ (૧) જે ઈચ્છાઓ અને રાગ અંકુશિત છે, કરાવનાર રાગ જ નહિ ઊઠવા દેવાને.” દા. ત. મર્યાદિત છે, તે એ વીતરાગતા તરફ પ્રયાણ સાધુ-જીવનને જરૂરી છે જ “એગભરં ચ છે, તેમજ જોયણું” નિત્ય એકાશન – એકાસણું, એકવાર (૨) મર્યાદિત ઈચ્છાઓ પણ સહેજે પૂરાઈ ભેજન; તે બીજીવારના ભેજનને રાગ જ નહિ, આવવાથી સાધના સ્વસ્થ ચિત્ત થાય છે, એ એટલે એની ઈચ્છા જ નહિ. એમાંય જીવન જરૂરી પણ આગળની ઊંચી ઊંચી સાધના તરફ.. છે અશન અને પાન; તે એટલા જ રાગ, યાવત્ પરાકાષ્ટાની સાધના તરફ યાને વીતરાગતા એટલાની જ ઇચ્છા, પણ ખાદિમસ્વાદિમ અર્થાત્ તરફ પ્રયાણ છે. ફૂટ–ફરસાણ-મુખવાસ વગેરે જે જીવન જરૂરી નિષિદ્ધત્યાગથી ક્રમશઃ વીતરાગતા કેવી ઉપરાંતના છે, એને રાગ નહિ, એની ઈચ્છા રીતે? :
(૩) ત્રીજી વાત એ છે કે સાવદ્ય-પરિહારે આવો રાગ અને ઇચછાઓ પર અંકુશ દ્વારા સ્વર્ગ-મોક્ષસિદ્ધિ થતી હોવાથી “સાવદ્ય’ આવી જાય એટલે,
' અર્થાત્ શાસ્ત્ર-નિષિદ્ધને પરિહારે યાને ત્યાગ