Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 327
________________ ૩૬ ] | ગદષ્ટિ મુય વ્યાખ્યાનો-ભાગ ૨ અહીં નિષિદ્ધ-પ્રતિષિદ્ધ એટલે શાસ્ત્ર નિષેધ શાસ્ત્ર-નિષિદ્ધ અસત્ય-અન્યાય અનીતિ–અતિકરેલ પ્રવૃત્તિઓ દા.ત. જૂઠ-અનીતિ-વિશ્વાસ- લેભ વગેરેને ત્યાગ હોવાથી અંતરાયો તૂટે ઘાત-દ્રોહ–ઠગાઈ વગેરેની પ્રવૃત્તિ, એને ત્યાગ છે. એ તૂટવાને લીધે “ઈચ્છાઓને અવિઘાત” કરાય, અનીતિ વગેરે જીવનમાં ન આચરાય, ઈચ્છાઓની તૃપ્તિ થાય છે. પછી સાધનામાં એ “સામાન્ય ગૃહસ્થ ધર્મ છે. “ધર્મબિન્દુ ક્ષેપદેષ શાને સેવે? સાધનામાં બીજા ત્રીજા શાસ્ત્રમાં આજ શાસ્ત્રકાર મહર્ષિએ એ બતાવીને વિક્ષેપ યા વિકલ્પો શાના કરે? કે સાધના કહ્યું છે કે એ અનીતિ વગેરેને ત્યાગ રાખવાથી શરુ કરવામાં વિલંબ શાને કરે ? ઇચ્છિત પ્રાપ્તિમાં વિન કરનારા અંતરાય-કર્મ સમ્યકૂવ પૂર્વે શું શું જરૂરી? :તટી જાય છે. અને તેથી ઇચ્છિતની સહેજે પ્રાપ્તિ આત્માને વિકાસ-કમ જોવા જેવું છે. થાય છે. ગની ત્રીજી દષ્ટિમાં હજી સમ્યત્વ નથી નિષિદ્ધના ત્યાગથી વિદ્ધનાશ :. આ પરથી સમજાશે કે “જૂઠ અનીતિ કયો સ્થિરાષ્ટ્રિમાં પ્રવેશ કરશે ત્યારે આવશે; એટલે આવ્યું. સમ્યક્ત્વ ચાર યોગદષ્ટિ વટાવી પાંચમી વિના ધંધે જ થાય નહિ, કમાઈ જ ન થાય, પહેલી ચાર દૃષ્ટિ મિથ્યાત્વ અવસ્થાની છે, છતાં એવું બોલવું-માનવું એ અજ્ઞાનતા છે, મૂઢતા ત્યાં આત્મ-વિશદ્ધિ એવી થતી આવે છે કે છે, કેમકે સત્ય-નીતિના માર્ગે પણ વેપાર અને અસત્ તૃષ્ણાઓ મરી પરવારે છે! અનીતિકમાઈ થાય છે. અલબત્ નિરંકુશ ઈચ્છાએ અન્યાયાદિ પાપોને ત્યાગ થઈ જાય છે ! ઈચ્છાઓ આ તૃપ્ત ન થાય એમ બને, પરંતુ અહીં તે , માત્ર જીવન-જરૂરી સાધની રહે છે, ને તે સામાન્ય ગૃહથ-ધર્મની ભૂમિકા પર આવેલાની વાત છે; ને એ જે ન્યાયનીતિના માર્ગ પર ઇચ્છાઓ, અનીતિ આદિના ત્યાગના બળે અંતર તૂટી જવાથી, તૃપ્ત થતી રહે છે; ચાલે તે એથી જીવન-જરૂરી સાધનની ઈચ્છા સંતોષાવાની આડે નડતા અંતરાયકર્મ તૂટી એટલે દેવદર્શનાદિ વેગસાધનાએ ખેદ-ઉદ્વેગજઈ ઈચ્છા સંતોષાય છે. ઇચ્છિતની પ્રાપ્તિ ક્ષેપ છે. ક્ષેપ વિના આરાધાયે જાય છે. થાય છે, તેથી ઈચ્છાની નિવૃત્તિ થાય છે, ઈચ્છાને જે સમ્યકત્વની પૂર્વભૂમિકાનું આ દિલ વિધાત નથી થતું. હોય, તે સમ્યફવ-અવસ્થાનું દિલ તે એથી “ઈચ્છાને વિઘાત' એટલે ઈચ્છા તૃપ્ત ન ય કેટલું ઉચ્ચ–ઉમદા મહાન હોય? હજી તે થવી, ઈચ્છા તૃપ્ત થવા આડે અંતરાય નડવો, * આગળ ચાથી દૃષ્ટિને વિકાસ જોવા જેવું છે, - જીવન–જરૂરી ઉપકરણો યાને સાધનની 0 એમાં વળી આત્મવિશુદ્ધિ કેવી વિકસે છે, એ ઈચ્છાને વિઘાત હોય અર્થાત્ ઈચ્છા તૃપ્ત ન જોતાં સમ્યકત્વની પૂર્વભૂમિકામાં દિલની વળી થાય, જીવન–સાધન ન મળે ત્યાં સુધી મને એ ( વિશેષ ઉચ્ચતા, વિશાળતા ને મહાનતા કેવી ઇચ્છિત જીવન-જરૂરી સાધને માટે ઉત્સુક રહે, T વિકસાવવાની છે,-એ જોવા મળશે. એ સહજ છે; તેથી દેવદર્શન-પૂજન- ધાનાદિ અહીં ઈચ્છાઓને અવિઘાત કે પ્રભાવક સાધનામાં મન સ્વસ્થતાથી લાગતું નથી, એમાં છે એ બતાવતાં કહે છે. ક્ષેપ-વિક્ષેપ વિકલ્પ આવી જાય છે, અથવા એ “અવિઘાનશ્ચ સાવદ્યપરિહાત મહદય સાધના કરવામાં ક્ષેપ–કાલક્ષેપ-ઢીલ પણ થઈ અર્થાત્ ઈચ્છાઓને અવિઘાત, નિષિદ્ધના જાય છે. તેથી અહીં કહ્યું “બલાદૃષ્ટિ સુધી ત્યાગ દ્વારા મહાન ઉદય મહાન ઉન્નતિ લાવઆવેલાના જીવનમાં સાવદ્ય-પરિહાર અર્થાત્ નારે બને છે. મહાન ઉદય-ઉન્નતિ એટલે

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334