________________
૩૦૮ ]
[ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાન-ભાગ ૨ કરવામાં માથા પર શાસ્ત્રને ભાર આવે છે, કરે છે, તે રાગના સંકલેશવાળી સાધના કરે આત્માને શાસ્ત્રનું બંધન ઊભું થાય છે, અને છે. એને ય પુણ્ય તે મળે, પરંતુ સાથે પેલા શાસ્ત્ર તે ઉત્તરોત્તર ચડતી કક્ષા માટે ચરિ- રાગના સંકલેશને ય વારસે મળે છે, એટલે કે યાતા નિષિદ્ધ-ત્યાગ ફરમાવે છે, તેથી શાસ્ત્રભાર એને સંકલેશવાળા અર્થાત્ સંકૂિલષ્ટ ભેગનું માથે રહેવાથી અર્થાત્ આત્માને શાસ્ત્રનું બંધન પુણ્ય મળે છે. રહેવાથી નીચે નીચેના સ્થલ નિષિદ્ધ-ત્યાગથી સંકિલષ્ટ ભેગીની દુર્દશા :ઉત્તરોત્તર ઊંચી કક્ષાએ ચડતાં ચડતાં સૂમસૂમ હવે સંકિલષ્ટ ભેગનું પુણ્ય અને અસંકિર્ણ નિષિદ્ધ-ત્યાગમાં આવવાનું થાય છે, અથોતુ ભેગનું પુણ્ય, બંને વચ્ચે તફાવત જુઓ - દેશથી પાપત્યાગ, સર્વથા પાપત્યાગ, પ્રમાદે- જેને સંકિલષ્ટ ભેગનું પુણ્ય મળે એ પુણ્યત્યાગ, સંગ-આસક્તિ-ત્યાગ, ને વિ૫દશા
- પ્રાપ્ત ભેગ-સામગ્રીને ગુલામ અને ભેગને ત્યાગમાં આવે છે, ને એમ જીવ પરાકાષ્ઠાએ સર્વથા નિવિકલ્પ દશાસહિત સૂક્ષ્મ રગત્યાગ ટતાનો વારો લઈને આવ્યા છે. ભેગની
લંપટ બને છે, કેમકે એ પૂર્વેથી ભેગલં૫યાને વીતરાગતામાં જઈઠરે છે જે પરિણામે મેક્ષસાધક બને છે. એ સ્થિતિ ન આવે ત્યાં સુધી
લંપટતાથી એ ભેગસામગ્રીની ગુલામી ભગવે
છે. દા. ત. રૂપાળી દેવીઓ મળી, તે એ દેવીપણ સાવદ્ય-પરિહાર સ્વર્ગનાં પુણ્ય આપે છે. ? અહીં એક સવાલ થાય -
એનું ચાટુ કરશે, એને દીનતાથી મનામણાં પ્ર–નિષિદ્ધત્યાગથી સ્વર્ગનાં પુણ્ય મળ
A કરશે દા. ત. કહેશે “અરે દેવી ! તું જરા મને
તારું નૃત્ય બતાવને ? નૃત્ય જોશે ત્યારે પોતે વામાં ત્યાગની શી વિશેષતા? કેમકે ત્યાં તે પૌગલિક દિવ્ય ભેગો મળે એથી તે દિવ્ય
ય અંતરથી નાચવા માંડશે-“અહાહા! શું
કમાલ નૃત્ય છે!” જરૂર પડ્યે દેવીના પગે ભેગવિલામાં આત્માનું વિશેષ અધ:પતન થાય.
પડી એને ઉપકાર માનશે કે “તું આવું કમાલ ઉ–ના, એવું નથી; કેમકે અહીં જે વેગ
નૃત્ય બતાવે છે, તારે કેટલે બધે ઉપકાર !” -સાધના છે, એ નિરાશસભાવની સાધના છે, કઈ પૌગલિક સુખની ને સુખના વિષયેની
૩. દેવતાઈ વિમાન મળ્યા તે જોઈ જોઈને નાચશે,
“અહાહા ! રત્નોથી ઝગમગતા કેવા અદભત કામના વિનાની સાધના છે. વળી સાધના સિવાયના કાળમાં ય ચિત્તની સ્વસ્થતા-પૂરતી
વિમાન ! પૃથ્વીલેકનાં ચૂના-માટીના બંગલા જીવન-જરૂરિયાતે ઉપરાંત મજશોખ વગેરે
ય આની આગળ રહુસ! ઉકરડા !” આ બધી પિષનારી કશી વસ્તુની ઇચ્છા જ નથી, એટલે
સંકિલષ્ટ ભેગના પુણ્યની સ્થિતિ છે. અહીંની આવી સાધનાથી ભલે સ્વર્ગનાં
અસંકિલષ્ટ ભેગની લડાઈ :પુણ્ય ઊભાં થાય, પણ તે અલિષ્ટ ભેગનાં
ત્યારે જેને અસંકિલન્ટ ભેગનું પુણ્ય છે, પુણ્ય ઊભાં થાય છે. અહી સાધના વખતે કોઈ એ પુણ્યપ્રાપ્ત ભાગસામગ્રીને માલિક બને છે, રાગ-દ્વેષના સંક્લેશ નથી, અસકિલષ્ટતાવાળી પેલા જે ગુલામ નહિ. વળી એ ભેગને સાધના છે. તેથી જેમ સાધનાના ફળમાં પુણ્ય કે પટ નહિ, ભાગ મળે તે ભેગવી લે, પરંતુ મળે છે. તેમ અસંકલwતાના કળમાં અસં. ભેગ પૂરા પાડનારની ગુલામી ચાટું ન કરે.. લષ્ટતા અસંકુલેશ મળે છે.
એટલે દીનતાથી દેવીઓનું ચાટુ એ ન કરે.
ઉલટું દેવીએ એનું ચાટું કરતી હોય! દા. ત. આશંસાવાળી સાધનાના બે વારસા – કહે “વામિનાથ ! જરાક અમારું નૃત્ય જુઓને! ત્યારે જે પૌગલિક આશંસા રાખીને સાધના ગીત સાંભળે ને!” આ ભાઈસાહેબને તે