________________
સત્ત્વ-વિકાસ 1
અહી' ત્રીજી સૃષ્ટિમાં આવતાં અંતરાત્માના ભાવ શુદ્ધ નિર્માળ અન્યા છે. આવી ભાવશુદ્ધિના લીધે અહી ત્રીજી દૃષ્ટિમાં અસત્ તૃષ્ણાએ ઊઠતી નથી. એ સમજે છે કે
અનાદિની એઘદ્રષ્ટિના ભવાભિન'દીપણામાં અસત્ તૃષ્ણાએ ઇચ્છાએ અનંતી કરી, કપાળ કોડિયા જેટલું ને રોટલે માંડ કમાઇ શકતા એવા કીડીપતિ છતાં પણ લાલસા કરોડપતિ થવાની રાખેલી ! કોઈ અસત્ તૃષ્ણાઓમાં પાર વિનાના અનથ વહારેલા ! કયારેક પ્રાણ પણ ગુમાવેલા ! હવે ચેગષ્ટિના પ્રકાશ મળ્યા તે એ મૂઢ ચાલે કેમ ચલાય ? અને જડની તૃષ્ણાએથી જીવવુ ભલુ ય શું થાય ?'
એમ કરી સત્ તૃષ્ણાએ પણ ડરતાં ડરતાં કરતા હોય ત્યાં અસત્ તૃષ્ણા તેા કરેજ શાના? પ્ર− સત્ તૃષ્ણામાં ડરવાનુ' શું? ઉ– સત્ તૃષ્ણાઓ પણ જગતના પદાર્થાની થાય છે ને ? અને
જગત સાથેના સબંધ આત્મા અને પરમાત્મા સાથેના સંબધમાં વિઘ્નભૂત છે. જગત સાથેના સંધ કાપ્યા વિના આત્મા પ્રગતિ ન કરી શકે,
અસત્ તૃષ્ણાઓમાં સત્યાનાશ: અસત્ તૃષ્ણાઓનેા કેડા પડતા મૂકો એટલે જગત સાથેના અમુક સબંધે કપાયા. અસત્ તૃષ્ણાએ માટે તે એ સમજે છે કે
* ૨૮૫
6
કરા એટલી મનની શક્તિ હણાય છે, સત્ત્વ હણાય છે, મન નિ`ળ બને છે.’ સો રૂપિયાની નેટ પડી ગઇ, · કયાં પડી ગઈ ? પાછી મળશે કે નહિ? આજના ધેબી કેવા હજામ કે ગજવાને કાણું પાડી નાખ્યુ ?....’ વગેરે વિચાર નિષ્ફળ છે, નિષ્ફળ વિચારમાં સત્ત્વ હણાય છે. સત્ત્વ હણાયું એટલે પછી બીજા કામેામાં ય ભલીવાર ન આવે. સત્ત્વનું માટુ' મૂલ્ય છે. બ્રહ્મચની નવવાડ કેમ મૂકી છે ? એકેક નવ વાડનું પાલન કરતા ચાલા એટલે સત્ત્વના વિકાસ થાય, ભંગ કરો તો સત્ત્વ હણાય.
-
અરે! સત્ત્વ કચાં સુધી વિકસાવવાનુ છે ? શાસ્ત્ર કહ્યું કોઈ પણ વ્રતને, ખાસ કરીને બ્રહ્મચર્ય વ્રતને, અતિક્રમ પણ નહિ થવા દેતા.
તે
કોઈ પણ પાપની ચાર કક્ષા હેાય છે, (૧) અતિક્રમ, (૨) વ્યતિક્રમ, (૩) અતિચાર, (૪) અનાચાર.
(૨) વ્યતિક્રમ એટલે એ માટે પગલુ` મંડાય. (૩) અતિચાર એટલે ત્યાંથી આગળ વધીને ઠેઠ પાપનું સીધું આચરણ કરવાની પૂર્વી ક્ષણ સુધી પહોંચી જવાય તે.
(૪) અનાચાર એટલે પાપનું આચરણ. દા. ત. રાત્રિભોજન કરું એવા વિચાર
વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી, અને (૨) મન એની ચિતામાં માદું પડે છે, (૩) સારી ભાવનાઓ સારુ તત્ત્વચિંતન વગેરે ગુમાવે છે, ને (૪) ધમ ક્રિયા વખતે ય આ અસત્ તૃષ્ણાઓની પાછળની ચિતા ધર્મ ક્રિયાને ય અસ્થિર બનાવી દે છે ! (૫) વળી અસત્ તૃષ્ણાની પાછળની ચિંતા વિચાર એ નિષ્ફળ વિચારો છે; અને આજના માનસ શાસ્ત્રીએ, કહે છે. જેટલા નિષ્ફળ વિચાર
અસત તૃષ્ણાઓનાં નુકસાન :– (૧) અસત્આવે તે અતિક્રમ. એ માટે પગલું માંડે એ વ્યતિક્રમ. ભાણા પર બેસે ને ઠેઠ કોળિયા માં સુધી લાવે એ અતિચાર, અને મેાંમાં મૂકે તે અનાચાર. આમાં અતિક્રમની જૈન શાસ્ત્રા જુએ મર્યાદા કેવીક બતાવે છે! જાતે રાત્રિભોજનને વિચાર ન કર્યાં, પરંતુ રાત્રિભોજન ચાલેા જમવા ! માટે કેઈ આમંત્રે છે. ત્યાં જે ના ન પાડી કે ' મારે રાત્રે નથી જમવું' ! ’ તા ત્યાં પણ અતિક્રમ દોષ લાગ્યા.
(૧) અતિક્રમ એટલે ‘હું પાપ કરુ’ એવા વિચાર આવે તે.