________________
-
૨૮૬ ]
[[ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ એમ, સામે પરસ્ત્રી છે, “હું જોઉં” એ એના શબ્દાદિમાં નિ:સત્વ મન સહેજે વિચાર આવ્યું તે અતિકમ દોષ લાગે. પછી તણાઈ જાય, ને તેથી બ્રહ્મચર્યને ભાંગ લાગે. એ તરફ પ્રવૃત્તિ માંડી એ વ્યતિક્રમ જોવાની આમ, ઈષ્ટ શબ્દ-રૂપાદિની રાગભરી વિચાપૂર્વેક્ષણ સુધી પહોંચે તે અતિચાર; અને જુએ ણામાં બ્રહ્મચર્ય ભંગનાં બીજ પડેલાં છે. તેથી તે અનાચાર, શાને અનાચાર? પરસ્ત્રી-દર્શનના એવી વિચારણાને બ્રહ્મચર્યને અતિક્રમજ્ઞાનીઓ પાપને, અર્થાત્ આંખના દુરાચાર–પાપને કહે એ સહજ છે. એનું મૂળ કારણે આ અનાચાર,
બરાબર યાદ રાખી લેવાનું. સામાન્ય બાબતમાં ત્યારે બ્રહ્મચર્ય અગે શાત્રે ત્યાં સુધી કહ્યું- પણ મન પર અંકુશ ન રાખતાં, સદ્દા વા ના ધા સાળં વિચાર I મનને ઢીલું બનાવવામાં ને નિરંકુશ મેદુજરાત વેરમળે કુત્તે પે | યથેચ્છ પ્રવર્તાવા દેવામાં મનનું સત્વ હણાય
આ છે; અને એને પડઘો સર્વત્ર પડે છે, એટલે અર્થાત્ શબ્દ-રૂપ-રસ–ગંધ-સ્પર્શની રાગ
નિઃસત્વ બનેલું મન બીજે પણ અસત દ્વેષભરી વિચારણા એ બ્રહ્મચર્યને અતિકમ લિ
વિચારમાં પડી જાય છે. છે માત્ર વિચારણાનું આમ, તે પછી એની **
એટલે જ અહીં ત્રીજી દૃષ્ટિમાં અસત વાત ને એના ભેગવટા, ઉપરાંત એની પ્રશંસા- તૃષ્ણાઓને ત્યાગ હોવાનું કહ્યું. આત્મામાં અનુમોદના એ કેટલા દેષમાં જાય? માત્ર એવી વિશિષ્ટ શુદ્ધિ ઊભી થઈ છે કે મન સ્ત્રીના જ શબ્દ-રૂપાદિની આ વાત નથી. તે સાત્વિક બન્યું છે. તેથી પોતાની સ્થિતિ અનુ. સિવાયના પણ, બીજા ગમે તે શબ્દ-પાદિની સારમાં જ મન પ્રવર્તે છે; રિથતિ ઉપરાંતમાં પ્રવિચારણા યાને રાગભરી વિચારણા એ પણ મન જતું નથી. એ સમજે છે કે, બ્રહ્મચર્યને અતિક્રમ દોષ છે. પૂછે-
એક તે અતિ લોભ કરે, બહુ તૃષ્ણએ પ્ર–ગમે તે શબ્દાદિની રાગભરી વિચારણાને રાખવી, એ આત્માને ભવમાં ભટકાવનારા અને બ્રહ્મચર્યને શો સંબંધ, તે એને છે તેમજ બ્રહ્મચર્યને અતિકમ કહ્યો? દા. ત. કપડું
બીજું એ, કે જેમ બજારમાં નાણાં એટલે સાર: લાગું, મેટ૨ સારી લાગી, એમાં બ્રહ્મ માલ મળે. એમ અડી ભવના બજારમાં આપણું ચર્યને શે ભાગે લાગે?
પુણ્ય જેટલે માલ મળે. વધુ પડતા વલખા ઉ૦-પહેલું તે એ સમજે કે અનંતજ્ઞાનીનું
મારવા નકામા છે. માટે અસત્ તૃષ્ણાઓ, આ વચન છે, એટલે એમણે જ્ઞાનમાં જોયું તે જ કહ્યું છે, માટે એ એ પ્રમાણે જ છે. બીજી
એમ સમજથી એને અસત્ તૃષ્ણાઓ વાત એ છે કે શબ્દ-રૂપાદિની રાગભરી વિચારણ એ બ્રહ્મચર્ય–ભંગ તરફનું પગલું છે,
સ્વભાવે ઊડતી નથી, કેમકે એને ગદષ્ટિને
બધ-પ્રકાશ એ મળવાથી અને યમ-નિયમ પ્રયાણ છે; કેમકે
આદિના પાલનથી આત્મામાં નિર્મળતા આવી શબ્દાદિની રાગભરી વિચારણામાં મનનું છે, ને એ વધતી ચાલી છે. સત્વ હણાય છે.
યોગદષ્ટિનો વિકાસ થાય ત્યારે આત્મામાં પછી નિઃસત્વ બનેલું મન સ્ત્રીના શબ્દ- શુદ્ધિ વધતી આવે; શુદ્ધિ વધે એમ શાંતતા રૂપાદિ સામે ટકી શકે નહિ.
આવતી જાય, નિસ્પૃહતા આવતી જાય; ને એ
ન કરવી.”