________________
અસદર્શનાદિ અપાય ]
[ ૨૮૯
જામવાનું એટલા માટે બને છે કે દૃષ્ટિ આદિના ધર્મફત્યમાં ડોળિયાં કે વાતચીતથી વિઘાતક તને ટાળવામાં આવે છે. આ એક કેટલું બધું નુકસાન ? મહત્વની વાત કહી...
મોટું નુકસાન આ, કે જીવની ભવાભિનંદી સાધનામાં દષ્ટિ આદિ અપાયો ન જોઈએ. જેવી દશા થાય. કેમકે ભવાભિનંદી જીવને ઉપાય એ કાર્યની પુષ્ટિ કરે.
ભવને જ આનંદ, પદ્ગલિક બાબતમાં બહુ અપાય કાર્ય માં વિન કરે, કાર્યમાં ક્ષતિ રસ તે શરમાશરમી વગેરેથી ધર્મક્ષેત્રમાં ગ પહોંચાડે.
હોય તેય ધર્મ જેમ તેમ પતાવે! રસ વિના દષ્ટિ આદિ અપાય એટલે? કરે, અને પૌગલિક વાતે બહુ રસથી પૂરે!
દૃષ્ટિ એટલે ડાળિયાં. “આદિ પદથી લાખ રૂપિયાને ધર્મ કરે છŽ, ડફેળિયાં, પ્રસ્તુત સિવાયની વાતચીતે, પ્રસ્તુતને બિન- વાતચીતે, આમાં મેં ઘાલ્યું, તેમાં મેં ઘાલ્યું, લગતું ભાષણ, અપ્રસ્તુત વિચારે, પ્રસ્તુત ....આવું રસપૂર્વક ચલાવે, તે ભવાભિનંદીપણું એગસાધનાની વચમાં બીજું ત્રીજુ કામ કરવું..
ન આવવાને મોટો ભય છે. આ બધા ગસાધના પ્રત્યે અપાય છે.
' ત્યારે ત્રીજી બલાદષ્ટિમાં આવેલા એ દેવદર્શનાદિ ધર્મસાધનાથે નીકળ્યા, રસ્તામાં સ્થિર આસનની એવી સિદ્ધિ કરી હોય છે કે એ ગમે તે ગમે તે વાતચીત કરીએ. અથવા માત્ર બેસવામાં જ શું, કઈ પણ ધર્મસાધના આડી અવળી નજર નાખતા ચાલીએ; તેમ દેવ- કરવામાં સ્થિરતા જાળવે છે. અરે! ધર્મસાધદર્શન ચૈત્યવંદનાદિ કરતાં ડાફોળિયાં મારીએ, નાર્થે જવા-આવવામાં પણ સ્થિરતા એવી કે યા બીજાના સવાલના ઉત્તરો આપીએ કે વાતે કઈ અસત તૃષ્ણા નહિ, તે રસ્તે ચાલતાં આડું કરતા રહીએ અથવા વચમાં બીજી ત્રીજી અવળું જોવાનું નહિ, વાતે નહિ, મનમાં પ્રવૃત્તિ કરીએ, એ બધા અપાય છે. પ્રસ્તુત આડાઅવળા વિચાર નહિ. મન પગ નીચે કોઈ ગમન કે ધર્મકૃત્યને ક્ષતિ પહોંચાડનારું છે, જીવજત ન કચરાય એ જ જોવામાં. આપણામાં ચગવ્યાઘાત કરનાર છે; કેમકે મનને બીજે લઈ આ ત્રીજી દષ્ટિને બોધ-પ્રકાશ આવ્યું છે કે ગયા વિના એ ડાફેળિયાં, વાતચીતે, અપ્રસ્તુત કેમ એ આના પરથી માપી શકાય. આપણું ભાષણ. અન્ય પ્રવૃતિ વગેરે બને નહિ અને એ દિલ બીજી ત્રીજી વાતે માટે ધરાઈ ગયેલું લઈ ગયા એટલે મન પ્રસ્તુત લેગમાંથી ખસ્યું, પ્રસ્તુતમાં મનનું પ્રણિધાન તૂટ્યું, મનની એકા
હોય; કહે કે હવે એને રસ જ ઊડી ગયે
હોય; ને તેથી દરેકે દરેક ધર્મ-કૃત્યમાં મનની ગ્રતા-એકાકારતા તૂટી, મનની સમપિતતા તૂટી.
સ્થિરતા અખંડ ચાલે. પ્રણિધાનમાં રસ (interest) પણ સમાવિષ્ટ છે; એટલે દા. ત. ચૈત્યવંદન કરીએ છીએ તે
ત્યારે જો સ્થિર મનથી ધર્મસાધના થાય ચૈત્યવંદનમાં જેમ મન લગાવવું જોઈએ એ
તો જ એના સંસ્કાર ઊંડા પડે. જરૂરી છે, એમ ચૈત્યવંદનનો મનને અત્યંત - ત્રીજી દષ્ટિમાં આ (૧) “આસન”ગાંગની રસ જોઈએ એ પણ જરૂરી છે. રસ એ કે વાત થઈ. હવે (૨) “શુશ્રષા” ગુણની વાત. બીજા કશાને રસ મનને એમાં તાણી ન જાય. એકેક દષ્ટિમાં યમ-નિયમ વગેરે ૮ગાંગમાંથી હવે જો વચમાં દષ્ટિ બીજે લઈ જઈએ, ડાફેળિયાં એકેક ગાંગ આવે છે. તેમ અદ્વેષ-જિજ્ઞાસા.. મારીએ, કે બીજી ત્રીજી વાત કરીએ તો એને વગેરે ૮ ગુણમાંથી એકેક ગુણ આવે છે. એ અર્થ એ થયે કે એમાં બીજાને ને બીજુ હિસાબે ત્રીજી દષ્ટિમાં ગાંગ “આસનની વાત જેવાને રસ ઊભે છે. ત્યાં મનમાં ચૈત્યવંદન કર્યા પછી હવે ગુણ “શુશ્રષા”ની વિચારણા રસ ખૂટે એટલે મનનું પ્રણિધાન ગયું. કરવાની છે.
३७