________________
૨૯૮ ]
[[ગિદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
જરા થોડીવાર પછી કરીએ તે શું બગડી ગયું?” દાનને અવસર આવ્યો કે જો તરત દાન કરે, મન આવું ઢીલું બની ગયું હોવાથી ધર્મ-સાધના તે એ ઊંચા રસથી દાન કર્યું, -ને એથી મહાકરવામાં ઢીલ થઈ જાય છે.
પુણ્ય મળે. જે વિલંબથી દાન કરે તે રસ ઢીલ-વિલબ એ પણ ક્રિયાને એક મંદ પડી ગયે, મંદ રસથી કરેલ દાન ઊંચું દેષ છે.
પુણ્ય ન આપે. ખૂબી એવી છે કે સંસારની રસભરી ક્રિયામાં (૧) ધર્મસાધનામાં જેટલો રસ વધારે, એવી ઢીલ નથી થતી. કોઈની પાસેથી પૈસા એટલું પુણ્ય ઊચું બંધાય. લાવવાના હશે તે વાણિયો ઢીલ નહિ કરે, (૨) ધર્મને ઊંચે રસ હોય ત્યાં ધમ તરત લઈ આવશે; પરંતુ ધર્મ ખાતામાં દેવાની સાધવામાં વિલંબ ન થાય, ધર્મ સમયસર વાત હશે તે “કાલે દઈશું, પરમે દઈશું એમ થાય. ને એના મનને થાય છે! આજે ગામેગામ દેખાય (૩) ધર્મમાં વિક્ષેપ ન પડે. છે ને કે બેલીના પૈસા કેવી ઢીલથી ચુકવાય
- ભરત-બાહુબલિ કેમ ઊંચું પુણ્ય પામેલા? છે? રાતના માળા ગણવાની રાખી હોય, પરંતુ
કહો, પૂર્વ ભવે બંનેએ સાધુ મહાત્માઓની કઈ હરિને લાલ વાડિયે આવી ગયો તે
ભક્તિ-વૈયાવચ્ચ ઊંચા રસથી કરેલી. માટે તે મનને થશે “માળા ગણવાની શી ઉતાવળ છે?
ભક્તિ-વૈયાવચ્ચનાં કાર્ય વિલંબથી નહિ કરતા પછી ગણેશું. એમાં એને ખબર નથી કે આમ
હેય. સમયસર કરતા હશે, તે જ એમાં ઉચ્ચ - ધર્મસાધનામાં ઢીલ-વિલંબ કરવામાં તું રસ જળવાઈ રહે. એથી પુણ્યાઈ કેવી ઊંચી ધમસાધનાનો રસ ઓછો કરી રહ્યો છું, પામ્યા! કેવી પુણ્યાનુબંધી પુણ્યાઈ પામ્યા, કે પછી ભલે માળા ફેરવ્યા વિના નહિ રહે, પરંતુ એકને આરિસાભવનમાં કેવળજ્ઞાન ! ને બીજાને તે મંદરસથી ફેરવશે! એમાં ભાવ કયા ઊંચા યુદ્ધભૂમિ પર કેવળજ્ઞાન ! પુણ્યાઈ પાપાનુબંધી આવવાના? વાતે તરત કરી લેવી છે ! અને હોત, યા મંદ પુણ્યાનુબંધવાળી હોત,તે એટલી માળા વિલંબે ગણવી છે! એમાં ધર્મના ભેગે અનુકળ દુન્યવી વૈભવાદિની સામગ્રીની વચ્ચે પ્રમાદ પોષવાનું થઈ રહ્યું છે.
તીવ્ર વૈરાગ્ય અને ઉપર ઉપરના ગુણસ્થાનકની વાતચીત કુથલી એ પ્રમાદ છે. એમાં પરિણતિ જળહળી ઊઠી ન હોત. આત્માને કશો લાભ નહિ, ઊલટું રાગદ્વેષ છે કેવળજ્ઞાને પહોંચાડે એટલી બધી ષિાવાનું નુકસાન છે.
ચડતી શુભ પરિણામની ધારા શાના પ્રતાપે ? ત્યારે ધર્મ સાધવાને લઈને બેસે તે કહે, પૂર્વ ભવે સાધના તીવ્ર રસથી કરેલી, ધર્મ પર, દેવાધિદેવ પર બહુમાન ષિાય. ધર્મ તીવ્ર રસથી કરે, તે એમાં બીજા ત્રીજા - ત્રીજી બેલા દષ્ટિ આત્માને આ વિકાસ માગે વિચાર નહિ લાવે, તેમજ ધર્મમાં કાલક્ષેપ છે કે ગસમારંભે ન ક્ષેપ કદાચન ધર્મ. વિલંબ નહિ કરે. કોઈ સાધુ કહે “મારું માથું સાધના કરવામાં કયારેય વિલંબ ન થાય. દુઃખે છે તે પોતાનું બધું કામ પડતું મૂકીને પહેલી બે દૃષ્ટિમાંથી પસાર થતાં એવી આત્મ- તરત એ સાધુનું માથું દબાવવા બેસી જાય; તે વિશુદ્ધિ વધી છે કે ધર્મને જે રસ જાગે છે, એ વૈયાવચ્ચ-ધર્મની સાધના વિના-વિલંબે કરી તે ધર્મ સાધવામાં એને વિલંબ નથી કરવા કહેવાય. એમાં રસ ઊંચે, ભાવ ઊંચા, તે દેતે. કહે છે ને કે “તત દાન ને મહાપુણ્ય!” કર્મક્ષય અને પુણ્યને લાભ પણ ઊંચે મળે.