________________
ધર્મને રસ વધુ તેમ પુણ્યબંધ જોરદાર ]
L[ ૨૯૯
એના બદલે જે સાધુને કહે, “રહો, જરા કામ જીવનમાં ધર્મ અને ધર્મના ભાવ, પતાવીને આવું છું,' તો મૂર્ખાઈ કેવી કરી કે ધર્મની ઊંચી કદર કરે તે જ, વધતા ચાલે. પિતાનું કામ તો જરા પછીથી ય પતત, ને એ ધર્મની ઊંચી કદર હોય તે ધર્મ ઢીલ કામમાં કાંઈ બહુ ફરક ન પડત, પરંતુ વૈયા કર્યા વિના સમયસર થાય, વચનં કામ ઢીલમાં નાખ્યું એટલે એને રસ' ખંભાતના ગંધાર શ્રાવકને ગુરુ આચાર્ય મંદ પડે ને પછી ભલે વૈયાવચ્ચ કરી, પરંતુ હીરસૂરિજી મહારાજ પધાર્યાની વધામણું મળી, સંત રસથી કરી. તેથી કર્મક્ષય અને પુણ્યને તે એની કદરમાં વધામણી લાવનારને તરત જ લાભ પેલી તરત કરેલી વૈયાવચ્ચના જેટલો
રૂ. ૧૧ લાખ આપી દીધા! “ના, હમણાં નહિ, ઊંચે કટિને ન મળે. શું આ મૂર્ખાઈ નથી પછી વધામણી દાન લઈ જજે એ વિલંબ કે મળનારા ઉચ્ચ કેટિના કર્મક્ષય અને ન કર્યો, કેમકે સમજતા કે એવા વિલંબમાં પુણ્યના લાભને ધર્મમાં વિલ બના કારણે ગુમાવે ગુરુની કદર ઓછી કરવાનું થાય છે. ગુરુ એને કેણ શીખવાડે? કે
પધાર્યાની વધામણી તરત જોઈએ છે, ને વધાસમયસરને માન :
મણુદાન વિલંબે કરવું છે, આ કયાંને ન્યાય? ભલા આદમી ! સારું કામ કરવું છે તે મોટા ગૌતમસ્વામી મહારાજ પ્રભુને બોલ વિલંબે શા માટે કરવું ? દુનિયામાં છે કે કામ તુરત ઉપાડી લેતા. અંતિમ દેશનામાં પ્રભુએ સમયસર થાય છે તે એની કિંમત છે. સ્ટેશન ગૌતમ મહારાજને કહ્યું “જાઓ ગૌતમ! બાજુના પર ગાડી સમયસર આવીને ઊભી રહે છે તે પરામાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરે', ત્યાં રેલવે–ખાતાની પ્રશંસા થાય છે. સૂર્ય સમયસર પ્રભુના દેશના સાંભળવાની મજા હતી છતાં ઊગે છે તે એના ગુણ ગવાય છે. શેઠ મહિનો ગૌતમસ્વામી એમ ન બોલ્યા “હા પ્રભુ ! થોડી પૂરો થતાં નેકરને તરત પગાર ચૂકવે છે. તે વાર પછી જાઉં', કેમ ? સમજતા કે આનાનકર વફાદારીથી કામ કરે છે. શાળામાં પરી. પાલન એ કર્તવ્ય છે, ને કર્તવ્યપાલનના ધર્મમાં ક્ષાના પરિણામ સમયસર બહાર પડે છે તે વિલ બ ન કરાય. શાળાની કિંમત ગણાય છે. પત્ની ઘરમાં કામ ત્રીજી દષ્ટિમાં “ક્ષેપ દોષને ત્યાગ, એને સમયસર બજાવતી હોય, તે કુવડ નથી આ એક અર્થ, કે યોગ-સાધનામાં કાલક્ષેપ ગણાતી. પેટ ખેરાકનું સમયસર પાચન કરે ચાને વિલ બ નહિ ? છે, તે તંદુરસ્તી સારી જળવાય છે. જગતમાં “ક્ષેપને બીજે અર્થ વિક્ષેપ વેગ સાધ. બધે સમયસરને માન છે, ને ધર્મની જ વાતમાં નાની પ્રવૃત્તિમાં મન વિક્ષિપ્ત ચંચળ ન રાખે, ઢીલગંડી? મોટી બેંકમાં ને ઓફિસમાં જાઓ મનને જ્યાં ત્યાં ફેંકે નહિ. એ તે મન સાધન જુઓ કે કામે કેવા એકદમ સમયસર થાય નામાં લગાડયું તે લગાડ્યું, પછી બીજા છે? ત્યાં વિલંબ નભતે નથી, કેમકે એ કામે ત્રીજામાં નહિ લઈ જવાનું અર્થાત્ બીજા ત્રીજા કિંમતી માન્યા છે. તે શું ધર્મજ એવો કિંમતી વિચાર મનમાં લાવવાના જ નહિ પૂછે - નથી કે ત્યાં ધર્મ વિલંબ કરીએ તેય ચાલે? પ્રક્રિયામાં બીજા-ત્રીજા વિચાર તે આવી
ધર્મને વિલંબમાં નાખવાથી ધમનું જ જાય છે, એ કેમ અટકે? મૂલ્યાંકન ઘટે છે, ધર્મની કદર ઓછી કરે. ઉ૦-ધર્મ ક્રિયા લઈ બેસીએ એ વખતે જે વાનું થાય છે.
સમજીએ કે “આ રાધાવેધ સાધીએ છીએ,