________________
વિક્ષેપ-નિવારણને ઉપાય : ક્રિયા એ વેપાર વેપાર, ને ભાવ એ ન ]
[ ૩૦૧
આરાધનાનું આલંબન રાખીને ગદ્દગદ દિલે ક્રિયા એ વેપાર : ભાવ એ નફો :સાધના-પ્રવૃત્તિ થાય, તે વિક્ષેપ ન થાય. અથવા નફાની પરવા વિના વેપારના એકલા સોદા
(૩) માથે જિનાજ્ઞાને ભાર રાખવાથી વિક્ષેપ જ કરી સંતોષ માનનાર વેપારી બુડથલ ગણાય; અટકે. જિનાજ્ઞા છે - “કેઈ પણ સાધના અત્યંત એમ “ક્રિયાના પદે પદે શુભ ભાવ થાય છે ને?” ઉપાદેયબુદ્ધિથી કરવાની.” અત્યંત ઉપાદેય એટલે એ જોયા વિના સાધના ક્રિયાઓ કરી સંતોષ એ વખતે બીજું કશું ઉપાદેય ન લાગે, અને માનનારો પણ બુડથલ ગણાય. ત્યારે સાધનામન આ સાધનાને એવું વફાદાર બની જાય માંથી શુભ ભાવ કમાવવા હોય તે મન બીજે કે “તુંહી તુંહી.” અર્થાત્ પ્રસ્તુત સાધનાને લઈજ ન જવાય. ભય રહે કે “મન જે બીજે જ વિચાર.
| લઈ જઈશ, તે પ્રસ્તુત શુભ ભાવ તૂટી જશે!” (૪) વિક્ષેપ અટકાવવા આ એક સમર્થ એમ ભયથી વિક્ષેપ અટકે. વિચાર છે કે
નફાના ટકા વધારે : ભાવ વધારો :સાધના એ તે વેપાર છે, અને શુભ
(૫) એક વિચાર એ છે, કે વેપારી નફાનું ભાવ એ નફો છે.
લક્ષ રાખે છે, એમ નફાના ટકા વધારવાનું વેપારી વેપાર–સદા બહુ થયા એટલા- પણ લક્ષ રાખે છે. જેમ જેમ અધિક નફે થાય માત્રથી સંતોષ નથી વાળતું, પરંતુ નફે કટલે તેમ તેમ ખુશી થાય છે. તે અહીં પણ ભાવ થયે એ જાએ છે. એમ અહીં સાધના-ક્રિયા વધારતા રહેવાનું લક્ષ જોઈએ. ગઈ કાલે ચૈત્યબહુ કર્યાથી સંતોષ ન મનાય, પરંતુ એના
ના વંદન કરેલું એમાં જે ભાવ ઊછળેલા, એના આધારે શુભ ભાવ કેટલા જાગ્યા એ જેવું ,
' કરતાં આજે વધુ ભાવ ઊછળવા જોઈએ. એ જોઈએ. સત્ર બોલે “ સવ્વલાએ અરિહંત માટેની લગન જોઈએ. શુભ ભાવ વધારવાની ચેઈયાણું”..એનાથી સમસ્ત લેકના અસંખ્ય
લગન હોય તે વિક્ષેપ સહેજે અટકે, કેમકે મન અરિહંત પ્રતિમાજીના વંદન-પૂજન-સત્કાર- પ્રસ્તુત સાધનામાં સ્થિર તન્મય રહે તે જ ભાવસન્માનની અનમેદનાથે કાત્સગ કરવાનો
વૃદ્ધિ કરી શકાય. ભરત મહારાજા એમ જ હોય છે, પરંતુ એમાં નીચે ભવનપતિથી માંડી
તન્મયતાથી ભાવમાં આગળ વધેલા. આમ ભાવ ઉપર ઉપરના ઠેઠ અનુત્તર વિમાન સુધીના વધારવાની લગન હોય. જાગૃતિ હોય, તે પ્રસ્તુત અસંખ્ય જિનબિંબો પર કશી દૃષ્ટિ જ ન લઈ
ઈ સાધનાને છોડી મનને બીજા ત્રીજા વિચારમાં જાય, ને એમના થઈ રહેલ વંદનાદિને કશે
શાનું લઈ જવાય? ત્યારે, આલ્હાદ ન અનુભવે, માત્ર પોપટપાઠની જેમ સૂત્ર સડસડાટ બોલી જાય, ને કાત્સગ કરી જિનશાસનમાં ક્રિયાની કિંમત અંતરના કાઢે, ત્યાં ભાવની શી કમાણી થઈ? ધારે તે ભાવથી છે. અંતરમાં ભાવ જગાડવાની પરવા ત્યાં અસંખ્ય ભગવાન નજર સામે લાવે. ને વિના કિયા રાબેતા મુજબ સ્ટિીિટાઈપ યાને એ નજર સામે આવતાં એમને થઈ રહેલ યંત્રવત્ કરી જાય તે એનું કેટલું મૂલ્ય ? કહ્યું ને, વંદનાદિનો આનંદ ઊછળઊછળ થાય ! પરંતુ
અકિય સાધે જે ક્રિયાજી અહીં કેમ એમાંનું શૂન્ય’ કહો --
તે નવે તિલમાત” સૂત્રોચ્ચારણ અને કાર્યોત્સર્ગની ક્રિયારૂપી
અંતરથી અક્રિય રહીને અર્થાત્ કશા આંતરિક વેપાર કરે છે, પરંતુ ભાવને નફે તાવવાની
ભાવ જગાવવાની ક્રિયા કર્યા વિના બહારથી પરવા નથી.
કિયા સાધે, તે એક તલના દાણા જેટલી કિંમત.