________________
તીવ્ર ધર્મધ્યાનથી શ્રાવણ-નાશ ]
[ ૨૯૫ જોઈએ; ને એ આવે શુભ ભાવ પર ને વિશેષતા ખ્યાલમાં આવે એવી છે. અહીં મહાન શુભ ભાવના પર.
પુણ્યદયે જૈનકુળ મળ્યું, દેવાધિદેવ મળ્યા, ગુરુ તવશઋષા યાને તવ સાંભળવાની તીવ્ર મળ્યા, તે એથી કેવી સુંદર આત્માની કર્મની અભિલાષા એ પણ એક શુભ ભાવ છે. પિસા અને ધર્મની ઓળખ મળી ! એમાં ગુરુ મેળવવાની તૃષ્ણા, વિષ ભોગવવાની લાલસા, મહારાજે ખાસ આ સમજાવ્યું - કેઈને દબાવવાની ઇચ્છા, બીજાને હાનિ જીવને હાલતાં ને ચાલતાં કર્મ બંધાય છે, પહોંચાડવા...વગેરેની ઈચ્છા, એ અશુભ ભાવ ને કર્મ તૂટે છે. દિલમાં અશુભ ભાવ આવે તો છે. એની સામે ભગવાનની ભક્તિ કરવાની પાપકર્મ બંધાય છે, ને શુભની સ્થિતિ તૂટે છે. અભિલાષા, ગુરુની સેવા કરવાની અભિલાષા, શુભ ભાવ આવે તે એક બાજુ પુણ્ય કર્મ દયાદિ ધર્મ સાધવાની અભિલાષા, એ જેમ બંધાય, ને બીજી બાજુ અશુભ કર્મ તૂટે છે. એક શભ ભાવ છે. તેમ ઈષ્ટ દુન્યવી ધનમાલ માનવ ભવની એક વિશિષ્ટ બક્ષીસ પરિવાર વગેરેનું મનગમતું સાંભળવાની ઇચ્છા, બુદ્ધિ-શક્તિ છે. એ મળી છે તો, કેણ કેટલું કમાયા? કેવા સુખસાધન વસા એ અદ્ધિ-શક્તિને અહીં કામે લગાડે. વ્યા?”... વગેરે, “દુનિયાના બજાર કેમ ચાલે ચાલે ત્યાં સુધી કેઈપણ સમયે કોઈપણ સંચાગછે?.” વગેરે વગેરે સાંભળવાની ઈચ્છા એ પરિસ્થિતિમાં મન ન બગડવા દેશે, મનમાં અશુભ ભાવ છે. એની સામે ભગવાનનાં ચરિત્ર
અશુભ ભાવ, કષાયના ભાવ, પાપના ભાવ ન સાંભળવાની ને તરવ સાંભળવાની ઈચ્છા એ શુભ
લાવશે. સર્વ પ્રકારના સંગ-પરિસ્થિતિમાં ભાવ છે. ત્યારે હજી તત્ત્વ–શ્રવણ તે કરતે અશુભ ભાવ રોકવા અને શુભ ભાવ કેમ કેવા નથી, ગામડામાં પડ્યા હોય, વ્યાખ્યાન તત્વ થઈ શકે એની કૂનેહ એની આવડત વાપરવા શ્રવણ ન મળે, અગર શહેરમાં હોય પણ તમન્ના જોઈએ, અને તે પ્રમાણે શુભ ભાવ આજીવિકાની લેથમાં વ્યાખ્યાને ન જઈ શક– કેળવવા જોઈએ. દા. ત. કેઈએ જાણી જોઈને વાથી તત્ત્વ-શ્રવણ ન પામી શક્તિ હોય, છતાં આપણું કાર્ય બગાડ્યું, યા બહારમાં આપણી દિલમાં જે તત્ત્વશ્રેષા છે, તત્વ-શ્રવણની નિંદા કરી, ત્યાં શુભ ભાવ આ લવાય કે તાલાવેલી છે, તે એટલે ભાવ પણ એક “સ જવા કમ્યવસ,-એ સૂત્રાનુસાર આ મહાન શુભ ભાવ છે; કેમકે દિલને ઝુકાવ જીવ બિચારે તેવા મેહનીય કર્મથી પીડાઈ અરિહંત પ્રભુ તરફ થઈને એમની વાણી સાંભ- રહ્યો છે ! માટે આમ બેલે–ચાલે છે. પ્રભુ એને ળવાની તમન્ના જાગી ! અરિહંત તરફ ઝુકાવ સદબુદ્ધિ આપો. બાકી મારે તે આથી મારાં મામુલી ચીજ નથી, પણ અદ્ભુત સંપત્તિ છે. અશુભકર્મ-કચરા ભગવાઈને ઓછા થઈ રહ્યા શુભભાવ પ્રવૃત્તિત: ફલં કર્મક્ષયાખ્યું છે, તે સારું છે.”
આમ વિચારી સામા જીવ પર ભાવદયાને શુભ ભાવની પ્રવૃત્તિથી “કર્મક્ષય” શુભ ભાવ રહે. પિતાના કર્મક્ષય થવા પર નામનું ફળ થાય.”
આનંદને શુભ ભાવ રહે. શુભ ભાવથી પાપકેવું સુંદર સૂત્ર! જીવ જે અશુભ ભાવથી કર્મના ક્ષય થવાને લાભ મળે. પાપકર્મ બાંધે છે, તે શુભભાવથી કર્મને ક્ષય પ્રસ્તુતમાં તવશુશ્રષા રાખવા છતાં તત્ત્વકેમ ન થાય? આ ઉપરથી માનવ ભવની અનેરી શ્રવણને યાગ ન મળવાથી તવશ્રવણ થઈ શકતું