________________
મઃ
૨૯૪ 1
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ કાંઈક - “ચાલે હવે જીવંત કેલાસનાથ મળ પ્રબળ ધર્મધ્યાન એટલે જેમાં વચ્ચે વચ્ચે વાના, તેથી એમની પાસે કેવી સુંદર તત્ત્વવાણી તીવ્ર આર્તધ્યાનની દખલે ન હોય. ત્યારે તીવ્ર સાંભળવા મળશે ! અને તવ સાંભળી તત્વબોધ તત્વશુશ્રષા તત્વ સાંભળવાની તીવ્ર ઈચ્છામળે એટલે તે આંતરક્ષેત્ર ખુલ્લું થઈ ગયું. તમન્ના વગેરે શુભ ભાવ એવું પ્રબળ ધર્મપછી આત્માથી ભિન્ન બહારનાની સાથે આપણે ધ્યાન લાવે છે કે આર્તધ્યાનમાં મન લગભગ
સંબંધ?” આવું ચિંતવતાં અનાસક્ત ન જાય. કેહિનૂર હીરા મળ્યા હોય પછી કાચના ભાવમાં ચડી ગયા હોય એ સહજ છે. પછી ટૂકડામાં કેણ મન ઘાલે? એમ તાત્વિક પદાકેવળજ્ઞાન થતાં શી વાર?
થના શુભ ચિંતન મળ્યા હોય ત્યાં આ પ્ર-કેવળજ્ઞાન તો શુકલધ્યાન પર મળે, ને ધ્યાનમાં મન કેણ ઘાલે? આર્તધ્યાનનાં રેણું શુકલધ્યાન ચૌદ પૂર્વાગત પદાર્થનાં ચિંતન પર શા રડવાં? આવે, તે અહીં તાપસ એવા ઉચ્ચ જ્ઞાન વિના પ્રબળ ધર્મ ધ્યાનમાં આ તાકાત છે કે શી રીતે શુકલધ્યાન પામ્યા?
શ્રુતજ્ઞાન વગેરેનાં આવરણો તેડી નાખે! અને ઉ૦-એ જ તત્ત્વશઋષાનો પ્રભાવ છે કે ઠેઠ ૧૪ “પૂર્વ શાસ્ત્ર સુધીના પદાર્થોને બંધ શ્રવણ ન મળે તો પણ એનાથી જ્ઞાનાવરણ
પ્રગટ કરી દે! ગણધરને તીર્થંકર પ્રભુના દર્શનાવરણ–મેહનીય કર્મને એ ક્ષય-ક્ષ
શ્રીમુખે ત્રિપદી” યાને માત્ર ત્રણ પદ સાંભપશમ થાય છે કે એનાથી જ્ઞાન ફરી ઊડે. ળવા મળે છે, ને એમનાં શ્રુતજ્ઞાનાવરણ તૂટીને
ભરત ચક્રવતી' વગેરેનું શું ૧૪ પૂના પદાર્થને બેધ પ્રગટ થઈ જાય છે! બનેલું ? એમને કશું પૂર્વોનું જ્ઞાન નહોતું,
ને એના પર સૂત્રો રચી કાઢે છે! ત્યાં પણ ત્રણ પરંતુ શુકલધ્યાન એમને અવશ્ય આવેલ. તે પદના અર્થ પર મન કેન્દ્રિત થઈ જાય છે, એ જ એ કેવળજ્ઞાન પામી ગયેલા! ને શુક્લધ્યાન પ્ર
પ્રબળ ધર્મધ્યાન જ છે. પ્રબળ ધર્મ ધ્યાનથી પૂર્વગત પદાર્થોના બેધ વિના આવે નહિ,
જંગી શ્રતજ્ઞાનાવરણ કર્મો તૂટીને ૧૪ પૂને તેથી માનવું જ પડે કે તાપસને તત્વશુશ્રષાના
પદાર્થ–પ્રકાશ ઝગમગી ઊઠે છે. ફરક એટલે કે શુભ ભાવથી કર્મક્ષય થયે, અર્થાત્ તવશુશ્રષા
ગણધર મહારાજેને પૂર્વેને સૂત્રથી પણ બોધ રૂપી અગ્નિથી એવા શ્રુતજ્ઞાનાવરણ કર્મો એમણે
પ્રગટ થઈ જાય છે, ત્યારે આવા મરુદેવા માતા બાળી નાખ્યા કે એમને ચૌદપૂર્વકથિત પદા
ભરતચકવતી જેવાને પૂર્વેને માત્ર અર્થથી થેને બોધ થઈ ગયે! તે એના પર શુલ- ગત પદાર્થ પર શુકલધ્યાન લાગે છે ! જેથી
બે પ્રગટી ઊઠે છે! ને એ ખુરી ઊઠેલા પૂર્વ ધ્યાન લાગ્યું !
પછી તરત ક્ષપકશ્રેણિ, વીતરાગતા, અને કેવળઅહીં સમજી રાખવાનું છે કે પ્રબળ ધર્મ જ્ઞાન પ્રગટી જાય છે! પૂર્વગત સૂક્ષ્મ પદાર્થના ધ્યાન વિના શુકલધ્યાન આવે નહિ; કેમકે ચિંતન વિના શુક્લધ્યાન આવે નહિ, તે વિના ધર્મધ્યાનથી મન શુભમાં થુલપણે સ્થિર થાય, કેવળજ્ઞાન થાય નહિ. માટે મરુદેવા માતા જેવાને પછી એમાં આગળ વધતાં મન શુભમાં સૂફમ- કેવળજ્ઞાન આવ્યું તે શુકલધ્યાન પર, અને એ પણે સ્થિર થાય. અથવા કહો, પહેલાં સ્કૂલ ધ્યાને આવ્યું તે પૂર્વગત સૂમ પદાર્થના ચિંતન પદાર્થમાં સ્થિર થાય, પછી સૂફમમાં રિથર પર ભલે સૂત્ર નથી આવડતા, પરંતુ સૂત્રને થાય, ને સૂક્રમમાં મન સ્થિર એજ શુક્લધ્યાન છે. પદાર્થ મનમાં જળહળી ઊઠશે; ને તે પ્રબળ
તીવ્ર ધર્મધ્યાનથી શ્રુતજ્ઞાનાવરણ કર્મોને શુભ ધર્મ ધ્યાન છે. નાશ :
મૂળ પાયામાં, પ્રબળ ધર્મયાન આવવું