________________
રહi
[ ગષ્ટ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨
ગશાસ્ત્રો વગેરે વગેરે વિવિધ વિષયક શાસ્ત્રો, જરૂરી છે. નહિતર તે એ વિના ક્યાંક અર્થને શત્રુંજયાદિ જૈન તીર્થો, સુવિહિત પંચાંગી અનર્થ થઈ જાય. દા. ત. શાસ્ત્રમાં આવ્યું - આગમ, શાસ્ત્ર-પ્રતિબદ્ધ સુવિહિત સાધુ મહા “ગુણેહિ સાહૂ, અગુહિ સાહૂ ત્માઓની પવિત્ર પંચાચારની સાધના-પ્રવૃત્તિ, તીર્થ કરદેવે, ચક્રવર્તીઓ, વાસુદેવે, બલદેવો,
અગ્રણેહિ સાહુ કેવી રીતે ? પ્રતિવાસુદે, તથા અન્ય શાલિભદ્ર-સ્થૂલભદ્રાદિ શિષ્ટોના માર્ગદર્શન વિના અર્થાત ગુરુગમ મહાપુરુષે... વગેરે બધું આપણું પુણ્ય જે વિના સ્વમતિએ આને અર્થ લગાવવા જાય સારું સારું વર્તમાન કાળે મળ્યું છે, એ બધું તે અર્થ એ કરે કે કાળ-લબ્ધિ કહેવાય.
ગુણોથી યુક્ત હોય તે સાધુ હે આનંદઘન–મત-અંબ જિનાજી” અને અ-ગુણું (અવગુણોથી યુક્ત હોય તે
આનંદઘન મત” એટલે કે શાશ્વત અનંત (પણ) સાધુ” આનંદ જેનાથી છે એ મત, સ્યાદ્વાદમત, આ કવો અનર્થ ! સાધુ અને અવગુણ અનેકાંતવાદની વાણી. એ રૂપી રસના ભરેલા યુક્ત ? ત્યારે જે ગુરુગમ લે, તો એ સમજાવે આંબા સમાન હે જિનેશ્વર દેવ ! કાળલબ્ધિના કે “અગુણહિ સાહૂ”માં “સાહૂ” પર વાસ્તસહારે તમારે માગ નક્કી કરશું, એ આશાના વમાં અસાહુ” પદ છે. કિન્તુ એમાંને “અ” આધારે આ તમારે દાસજન જીવી રહ્યા છે.
અક્ષર પ્રાકૃત વ્યાકરણના નિયમ મુજબ પૂર્વના
તે અક્ષરમાં ડૂબી ગયેલ છે. સારાશ, બીજી તારાષ્ટિવાળે વિચારે છે. ‘હિ” અક્ષરમાં ડૂબી ગયેલ છે. કેવળ શાસ્ત્રના આધારે પ્રવૃત્તિ કરવામાં, બહુ
પ્રાકૃત ભાષામાં પાસે પાસે આવેલા બે
સ્વરની સંધિ કરતાં સામાન્ય રીતે પૂર્વ સ્વર શાસ્ત્રોની અમારી જાણકારી નહિ, તેથી અમારી પ્રવૃત્તિ, ન જાણેલા શાસ્ત્રની વસ્તુ સાથે, વિસ
લેપાઈ ઉત્તર સ્વર ઊભા રહે છે. દા. ત.
ભરફેરવય-વિદેહે” આમાં “ભારહ’ પછી વાદી થવા સંભવ; તેથી સત્ પુરુષની શિષ્ટ
એરવય” શબ્દ છે, એમાં સંધિ થતાં “હ” પુરુષની પ્રવૃત્તિ અમારે પ્રમાણ છે, આધારભૂત
મને “અ” લપાઈ ગયે, તેથી પછીના શબ્દને છે. આ પણ એક કાળલબ્ધિ છે.
આદ્ય અક્ષર “એ”, પૂર્વના “હ” માં ભળી આનંદઘનજી મહારાજે આ વાત લક્ષમાં જતાં, “ભરઠેરવય” શબ્દ બન્યા. આ સામાન્ય રાખી કહ્યું કાળલબ્ધિ લહી પંથ નિહાળશું. ન્યથી, પરંતુ વિશેષરૂપે સંધિનિયમ આ, કે કાળલબ્ધિમાં આગમ-શાસ્ત્રો ઉપરાંત, દેવાધિ કયારેક પછી સ્વર લેપાઈ પૂર્વને જ ઊભે દેવ અરિહંતાદ્ધ સામગ્રીના આધારે ચાલતી રહે છે, એ હિસાબે “અગ્રણેહિ અસાહમાં બીજે શિષ્ટ પુરુ-આચાર્યાદિની યેગ-સાધના પ્રવૃત્તિ “અ” લેપાઈ “અગ્રણેહિ સાહૂ’ એમ પદ બને. પણ સમાવિષ્ટ છે, તેના આધારે મોક્ષમાર્ગ શિષ્ટ પુરના માર્ગદર્શનથી આ સમજાય. નક્કી કરી આરાધશું” એ તાત્પર્ય છે. તેથી શાસ્ત્રો લગાવવા માટે પણ શિષ્ટ પુરુષને
શિષ્યા પ્રમાણમ” અમારે શિષ્ટ પુરુષ પ્રમાણ કરવા જોઈએ. એમને આગળ કરી પ્રમાણભૂત છે-આ વસ્તુનું કેટલું બધું મહતવ ચાલવું જોઈએ. છે કે શિષ્ટ પુરુષની પ્રવૃત્તિ તે જોવાની જ, આ રીતે ૨ જી તારાષ્ટિનું વર્ણન કર્યું. ઉપરાંત શાસ્ત્રોના અર્થ યથાર્થ સમજવા માટે હવે ૩જી બલા નામની દષ્ટિનું વર્ણન કરે છે. પણ શિષ્ટ પુરુષનું માર્ગદર્શન લેવાનું એ ય એટલે અહીં કહે છે