Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૦ mwana દ્વી કાળ એકજ આસને સુખરૂપ બેસી રહે એ મહત્વનું છે. એના બદલે બીજા સારા ઉચ્ચકોટિના આસને બેસવા જાય તે એમાં આગળ જતાં મન આસનની ચ'ચળતાથી પ્રસ્તુત સાધનાને છેડી ખીજામાં જતાં ચૈાગભંગ થાય ! દૃઢ દર્શન : હવે કહે છે, અલાદ્દષ્ટિમાં મનને આવા સુખાસન સહિત દૃઢ દર્શનના અનુભવ થાય છે. દર્શીન છે યોગદૃષ્ટિના એધ-પ્રકાશ. એ પ્રકાશ ત્રીજી સૃષ્ટિમાં દૃઢ હાય, સ્થિર હાય, પ્રમળ હાય. પહેલી એ દૃષ્ટિમાં કહી આવ્યા છે કે એમાં એધ-પ્રકાશ મદ હાય છે. તેથી એમાં બેધ-પ્રકાશ તેવા સ`સ્કાર નાખી શકતા નથી કે જે પ્રયાગકાળે અર્થાત્ અનુષ્ઠાનકાળે ઉપયાગી થાય; અર્થાત્ અનુષ્ઠાનને એ શુભ સંસ્કારથી ને ભાવનાથી વાસિત કરે, ભાવિત મઘમઘતુ' મનાવી શકે. ત્યારે ત્રીજી ખલાદષ્ટિમાં વસ્તુ-તત્ત્વદર્શન યાને ધ-પ્રકાશ દૃઢ પ્રબળ હાય છે, ને એથી સંસ્કારનું. આધાન થાય છે, જે યાગસાધના(ધમ સાધના)કાળે ઉપયાગી થાય છે, થાને એ સંસ્કારથી સાધના ભાવિત બને છે, સાધનાને આત્મિક રંગ પૂર્વની એ દૃષ્ટિની સાધના કરતાં અનેરા મને છે. આને દૃષ્ટાન્તથી જોઈ એ. પ્રારંભિક જીવ પ્રભુ-દન કરશે, ભલે કોઈ સ્વાર્થી લાલસાથી નહિ, યા મૂઢતાથી સ’મૂર્છાિઈમની જેમ નહિ, પરંતુ ભાવથી કરશે, પર`તુ એના રંગ કરતાં જે આગળ વધેલે અને તત્ત્વ સાંભળવા સમજવાના તલસાટવાળે તથા આસન-મનની સ્થિરતાવાળા જીવ પ્રભુદર્શન કરશે, એને રંગ કાઈ આર રહેવાના. આ પ્રતાપ ત્રીજી ખલાસૃષ્ટિમાં સધાતા આસનયુક્ત દૃઢ દનને! યાને બેધ-પ્રકાશના છે. અલાદ્દષ્ટિને આ આધપ્રકાશ પૂર્વે કહ્યું છે તેમ કાષ્ઠના અગ્નિકણુ જેવા છે. એ પ્રકાશ અહીં' દૃઢ અર્થાત્ એવા બળવાન છે કે એના સંસ્કાર ઊભા રહે છે. [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાન-ભાગ ૨ મેધ-પ્રકાશ દૃઢ એટલે? બીજી દૃષ્ટિમાં જે ‘મોડાં કુલ ૫ એવા સ`સાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હતા, તેમાં વૃદ્ધિ થવાથી વસ્તુ તરફના તદ્દનુરૂપ-ચેાગ્ય વલણમાં પ્રબળતા આવે છે. અર્થાત્ તારક વસ્તુ તરફ વધુ આકષ ણુ અને ઝુકાવ થાય; ને મારક વસ્તુ તસ્ક્રૂ વધુ નફરત ગ્લાનિ ઊભી થાય. દૃષ્ટિના ખાધપ્રકાશ હૈય-ઉપાદેય વસ્તુને એવી રીતે લેખે નાના ખળકને મા ય રમાડતી હાય, ને માશી ય રમાહતી હાય, પરંતુ મા અને માશી તરફની બાળકની દૃષ્ટિમાં વલણમાં ફરક હોય છે. માતા પ્રત્યે વલણ એવુ કે આ મારી મા, મને ચાવીસે કલાક સાચવનારી,’એવું માતા પર જોરદાર મમત્વ હાય છે, અને માતા માટે પાકા વિશ્વાસ હેાય છે. બસ, એ રીતે અહી ત્રીજી દૃષ્ટિમાં તારક વસ્તુ તરફનુ અધિક ઝુકાવવાળુ અને મારક તરફ અધિક નફરતવાળું પ્રમળ વલણ, અને એવા વલણવાળા આધ હાય છે, અનુ' જ નામ છે દૃઢ દર્શન. આવા યગ્ય પ્રબળ વલણવાળા ખાધપ્રકાશના એ પ્રભાવ પડે છે કે અહી` પ્રબળ તત્ત્વ શ્રુષા યાને તત્ત્વ સાંભળવાની તીવ્ર ઈચ્છા ઊભી થાય છે. આ ત્રીજી દૃષ્ટને ગુણુ છે. આત્મવિકાસનું માપ તત્ત્વશ્રવણની ઈચ્છાના જોસ પર : આ તત્ત્વ-શુશ્રુષાની માત્રા પણ આત્મ વિકાસની માપક છે. જેવી એ માત્રા તેવા વિકાસ.-તત્ત્વ-શુશ્રુષા એટલે કે તત્ત્વ-શ્રવણના ખપ, તત્ત્વ-શ્રવણની ગરજ, રસ, આતુરતા. એ જો જોરદાર પ્રમાણમાં છે, તેા તમાર આત્મવિકાસ વધુ છે. એવી બીજી પણ તારક વસ્તુ માટે સમજી લેવાનું. એનેા ખપ, એની ગરજ, એ પ્રાપ્ત કરવાની આતુરતા કેવી ? જો જોરદાર, તે આત્મવિકાસ સારો અને જો મઢ, તે। આત્મવિકાસ માળા, અલ્પ પ્રમાણના સમજવાના.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334