________________
૨૮૨].
rગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
(૩) પિતાની લાયકાતથી અધિકની તૃષ્ણા સમજવા દે? તે સેદા કર્યો ગુમાવતા ગયા, એ અસાર તૃષ્ણા કહેવાય.
તે અંતે તારાજ થઈ ગયા. આ જીવનમાં પિતાની જીવન સ્થિતિમાં સાધનભત બજારની સ્થિતિ. સામગ્રીની તૃષ્ણા એ અસની તૃષ્ણા “સત- , (૨) એમ જીવનમાં પુષ્પાઈની સ્થિતિથી તૃષ્ણા” કહેવાય. તે ઉપરાંતની વસ્તુની તૃષ્ણ એ અધિકની તૃષ્ણારૂપ અસત્ તૃષ્ણા કરવામાં અસની તૃષ્ણા “અસંત તૃષ્ણ” કહેવાય. કેવું મહા અધઃપતન? કે દા. ત. સુભૂમ
પ્રહ-જીવન-સ્થિતિમાં સાધનભૂત સામગ્રી ચક્રવતીને અહીંના જંબુદ્વીપના ભરતના છ એટલે?
ખંડની ઠકુરાઈનું પુણ્ય હતું, પરંતુ એણે લશ્કર ઉ૦-એટલે એ જ કે દા. ત. પિતાની મધ્યમ
વગેરે સામગ્રી અને સેવામાં ૧૬૦૦૦ યક્ષ હોવાના સ્થિતિ હોય તે એ સ્થિતિ નભાવવા સાધનભૂત
વિશ્વાસે ધાતકી ખંડના ભારતના છ ખંડ પર સામગ્રી તરીકે મધ્યમ કમાણી જોઈએ, મધ્યમ
ચકવતીપણું જમાવવાની અસત્ તૃષ્ણા કરી; પહેરવેશ મધ્યમરાચરચીલું,મધ્યમ-મિત્રસ્નેહી- તા.
છે તે પરિણામ? લવણ સમુદ્ર પરથી એનું વિમાન વર્ગ, બહારમાં મધ્યમ સત્કાર-સન્માન–પ્રતિષ્ઠા
ખભે ઉંચકીને જતા સેળ હજાર યક્ષેમાંના વગેરે જોઈએ. એનાથી અધિકની તૃષ્ણા રાખે તે
2દરેકને એકી સાથે એકસરખો વિચાર આવ્યો એ અસત્ તૃષ્ણા કહેવાય. લલાટ સાડા ત્રણ
કે “હું એકલો મારે ખભે ખસેડી લઉં તે શ. આંગળનું હોય અને લ્હારા ચાર આંગળના વાંધો આવવાને હતે?’ એમ કહી એકી સાથે લલાટવાળા જેટલા કરે, એ કેટલું વ્યાજબી ? સૌએ ખભે ખસેડી લેતાં સુભૂમનું વિમાન એવી અસત્ તૃષ્ણાથી વળે ? મળવાન સુભૂમ તથા લ્હાવ લશ્કર સાથે પડ્યું દરિયામાં, પિતાના પુણ્યાનુસાર, પણ એથી અધિક ઝંખવા તે ઠેઠ તળિયે જઈ બેઠું ! એક સુભૂમની અસત્ છતાં ન મળે એટલે હૈયું બળવાનું મળ્યું ! તૃષ્ણાના પાપે સૌ ડૂબી મર્યા. આ પુણ્યની સ્થિતિ. હૈયાની શાંતિ ગઈ !
હનામનો તાંદળજો :– હૈયાને શાંતિ તે જ રહે કે પિતાની એમ, પિતાના સ્થાનની સ્થિતિ કરતાં અધિપુણ્યાઈની સ્થિતિ માપીને ઈછા કરે. કની તૃષ્ણા કરે, તે ય એ અસત્ તૃષ્ણામાં મરે. તે સ્થિતિ” એટલે જીવનમાં બજારની સ્થિતિ. દા. ત. એક શેઠની પગચંપી કરનારે હજામ પિતાની પુણ્યાઈની સ્થિતિ,પોતાના સ્થાનની સ્થિતિ. જુએ છે કે શેઠની આગળ દલાલ આડતિયા ને પિતાની લાયકાતની સ્થિતિ અનુસાર તૃષ્ણા વગેરે આવીને બજારની વાત કરે એના પર રાખે એ સત્ તૃણા. કેટલાય સટેરિયા કે વેપારી શેઠ વેપાર કરી ખૂબ કમાય છે, તેથી હજામ આ ભૂલ્યા, બજારમાં ભાવ પડતા ચાલ્યા, પરંતુ શેઠને વારંવાર કહે “શેઠ સાહેબ ! મને ય ભાવ વધવાની આશામાં બજારની સ્થિતિ જોવી આ વેપાર કરાવે ને ?” શેઠ કહે “ભાઈ ! ભૂલ્યા, તે અંતે મહાનુકસાનમાં ઊતર્યા! એમ તારું કામ નહિ” હજામને અંતે અભિમાન કેટલાકે એક સોદામાં ગુમાવ્યું, બીજામાં ગુમાવ્યું. આવ્યું તે શેઠને કહે “તે શેઠ! તમે ન કરાવે ત્રીજામાં ગુમાવ્યું, હવે તે સમજી જવું જોઈતું તે કાંઈ નહિ, એમ તે મને આવડે છે. વેપાર હતું કે “હાલમાં મારા માટે બજારમાં અન- કરી બતાવીશ.” કુળતા નથી, તે હવે બચેલી મૂડી લઈ ઘરે શેઠે જોયું કે “આ બિચારે પિતાનું સ્થાન બેસી જાઉં, પરંતુ અસત્ તૃષ્ણા એમ શાનું સમજ્યા વિના હું અભિમાન કરે છે, તે એક