Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 302
________________ વિકાસનું માપ તત્ત્વજિજ્ઞાસા પર 3 [ ૨૮૧ અહીં તત્ત્વ-શુશ્રષા જોરદાર હોવાનું કારણ આસન-સ્થિરતા એ છે કે એ સાચી તત્વ જિજ્ઞાસામાંથી જમી છે. એ કેટલી માત્રામાં હોય છે એને (સી) અમુમેવાસાદ – દૃષ્ટાન્ત સાથે આગળ પર બતાવવાના છે. (મા) નાથાં સામણ, ૩ જી બલાટષ્ટિને (૧) ગાંગ “આસન, प्रकृत्यैव प्रवर्तते। (૨) ગુણ તવશુશ્રષા,” એમ (૩) દેષયાગ તરીકે લેપ” નામનાં દોષને ત્યાગ હોય છે. तदभावाच्च सर्वत्र, ક્ષેપટોષનો ત્યાગ : स्थितमेव सुखासनम् ॥५०॥ તત્વ સાંભળવાને, ચેગનું સાંભળવાને રસ જોરદાર હોય છે, તેમજ યોગ-સાધના અંગે ___ नास्यामधिकृतदृष्टौ, सत्यामसत्तष्णा=स्थितिખેદ નથી, ઉગ નથી, તેથી યોગ અંગે હવે જિલ્પનાતિરિતો પ્રકૃચૈત=રથમૌર ક્ષેપ પણ નથી. શ્રેપ એટલે મન બીજે ફેકાઈ તે, વિશિષ્ટ શુદ્ધિયોયTIH, તમારા=શજવું, તણાઈ જવું, યા વિલંબ. અહીં ભેગ- કૃeળrsમાવાદ, સર્વત્ર રચાયા સ્થિતમે સાધના લઈને બેઠો છે એટલે મન એ સાધના- સુશાસત્ત, તથા પરિઝમનમાન વળી. માંથી બીજે ફેંકાઈ તણાઈ જતું નથી. ચાલુ સાધના મૂકીને મન બીજા વિચારમાં જતું | (ટીકાથ) :- આ જ પદાર્થ કહે છે.નથી, મનમાં બીજા વિચાર આવતા નથી. (ગાથાર્થ) :- આ (પ્રસ્તુત દૃષ્ટિ) હોચે છતે ત્યારે એ જુઓ, કે આજે ફરિયાદ છે કે સ્વભાવથી જ અસત્ તૃષ્ણા પ્રવર્તતી નથી. તે - પ્રવે- ધર્મ-ક્રિયામાં અમને બીજા ત્રીજા (અસત્ તૃષ્ણા) નહિ હોવાથી, સર્વત્ર સુખાસન વિચાર આવી જાય છે, એવું કેમ કરવું ? રિથર રહે છે. ઉ૦- પહેલું એ તપાસે કે બીજા ત્રીજા (ટીકાર્થ) :-પ્રસ્તુત દષ્ટિ હેયે છતે “અસત વિચાર કેમ આવે છે? કહે, ચાલુ ક્રિયામાં મન તૃષ્ણ” એટલે કે (પિતાની જીવન) સ્થિતિમાં થાકે છે, મનને રસ ઓછો થઈ જાય છે, એટલે કારણભૂત સાધનોથી અધિક વિષયની તૃષ્ણા બીજી ત્રીજી વસ્તુનો રસ મનને એમાં તાણી સ્વભાવે કરીને પ્રવર્તતી નથી, કેમકે (આ જાય છે. દા. ત. નવકારવાળી ગણતા છે, ત્યાં દષ્ટિમ) વિશિષ્ટ શુદ્ધિ પ્રાપ્ત થઈ છે. ને તે કેઈએ બારણું ઉઘાડ્યું, તે ઝટ મને ત્યાં જાય અસત્ તૃષ્ણાના અભાવથી તેવા પ્રકારનું (મનનું) છે કે તેણે બારણું ઊઘાડયું? મન કેમ ગયું? પરિભ્રમણ નહિ હોવાને લીધે સર્વત્ર અર્થાત્ કહે, નવકાર ગણવામાં મને કાંઈક થાકયું, વ્યાપકપણે સુખાસન સ્થિર જ રહે છે. મનને રસ ઓછો થયે, એટલે બીજી ત્રીજી વિવેચન :વસ્તુને રસ ચડી બેઠો, ને મનને એમાં તાણી હવે અહીં આસનની સ્થિતા શાથી હોય ગયું. જે મન થાકયું ન હોત, ખૂબ સસ્કૃતિમાં છે તે બતાવવા કહે છે કે આ બલા દૃષ્ટિ હત, અને નવકારને ૨ જવલંત હિત, તા આત્મામાં આવ્યેથી જીવને સ્વભાવે કરીને મન એમાં લીન હેત, તરબોળ હેત. બીજી દષ્ટિમાં ક્રિયાને ઉગ ટાળે એટલે ક્રિયાને અસત તૃષ્ણા થતી નથી. રસ જોરદાર રહ્યો, તેથી હવે ત્રીજી દષ્ટિમાં મન અસત તૃષ્ણ ૩ પ્રકારે એમાં એવું ચૅર્યું કે એ બીજે તણાઈ જાય ઉ૦-(૧) સ્થિતિ-સાધનથી અધિકની તૃષ્ણા. નહિ. મનને બીજે ક્ષેપ-ફેંકામણ ન થય. (૨) પુણ્યાઈની સ્થિતિથી અધિકની તૃણ.

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334