Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 300
________________ ૩. બલાદષ્ટિ : દેહદર્શન ] આસનની ચંચળતામાં વેગની ચંચ- " પંચાચાર બિછાવણ, પંચરંગી રચના તાસ , લતા-અસ્થિરતા થઈ ગ-વ્યાઘાત થાય છે. હો મુર્ણિદ. ૧ ગવ્યાઘાત” એટલે કે યોગનો ભંગ, એ સજા મૈત્રી ભાવના રે.. - મોટો દેષ છે. એટલા માટે તે વીતરાગ પર સ્થિરતા આસન આપજ્યું રે.. માત્માને વંદના અર્થાત્ ચૈત્યવંદન–ગ સાધતા “ પ્રભુમારા મન મંદિરમાં આવે, એમાં . પહેલાં, શાસ્ત્ર વિધિ બાંધી કે, એક પ્રભુની સમક્તિનું વાસઘર સજાવી દઉં છું; ને એમાં દિશા છેડી ત્રણ દિશા જેવાને સંકલ્પથી ત્યાગ પંચાચારની પંચરંગી શેતરંજીઓ પથરાવી દઈશ. રાખે કે મારે આખા ચૈત્યવંદન દરમિયાન એમાં પહેલું તે પ્રભુ આપને આરામ કરવા ત્રણે દિશા તરફ બિલકુલ નજરે જ નહિ લઈ મૈત્રી ભાવનાને પલંગ, એના પર ગુણ-પ્રમજવાની. કેમકે સહેજ એક ડાફળિયું ય મારતાં, દની તળાઈ (ગાદી), ઉપર ઉપશમ (મધ્યસ્થઆ વીતરાગને કરાઈ રહેલ વંદનાયેગને ભંગ ભાવ)ની ચાદર, તથા કરૂણું ભાવનાની સુવાસ થાય કેમકે મન બીજે ગયું. એ અટકાવવા રહેશે. વળી પ્રભુ ! આપને બેસવા આસન તરીકે આસન-મુદ્રાની સ્થિરતા જોઈએ. સ્થિરતા યાને મન-વચન-કાયાગની સ્થિરતા છે મહાએ જ એપ્લાય આપીશ.” આમ કવિએ ગાતાં આ બતાવ્યું કે - જૈન શાસનમાં કિયા–ોગમાં સાચવવાની પ્રભુ આપની આગળ મારી ચિત્ત-સ્થિરતારૂપી આ મુદ્રા, જે એક પ્રકારનું આસન છે, એનું બહ આસન રજુ કરીશ, માટે મારા મનમંદિરમાં મહત્વ છે. આ નિયમ, કે કોઈ પણ સત્ર કે સ્તોત્ર પધારે!...' બલવાનું તે ગમુદ્રાએ બોલવાનું. ગ. શું? મનમાં પ્રભુ? કે પ્રભુમાં મન? આ મુદ્રા' એટલે સુખની આગળ બે હાથ જોડેલા તે પાઘડીમાં માથું, ને માથામાં પાઘડી જેવું રહે. તેમાં પરસ્પર હાથની આંગળીઓ અને છે. ક્યાં સુધી પધારે? તે કે તમને સ્થિરતાટેરવા એક બીજાના અંતરે આવે, બંને હથેલી આસનથી મારા મનમાં જ સ્થિર કરી દઊં. તે એક બીજાને ચૂંટેલી નહિ, પરંતુ વચ્ચેથી શું મનમાં પ્રભુ તે સ્થિર કરી દીધા, પરંતુ સહેજ પિલી રહે. એમાં પણ ચૈત્યવદન કરતી મનમાં સાથે બીજુ ય રાખવાનું ખરું ? વખતે કે વાચના લેતી વખતે બે હાથની કોણી છે કે ના, પિટ પર રહે, અને ઉપર ગમુદ્રાએ હાથ જેમ મનમાં પ્રભુ, એમ પ્રભુમાં જ મન. જોડેલા હોય. * એટલી એવી સ્થિરતા કે મને બીજા કશામાં : આ બધું વિનય અને આસનની સ્થિરતા ન જતાં માત્ર પ્રભુમાં જ ઠરી જાય. માટે છે જેથી મન એકાગ્ર રહે, આ પહેલું આસનની સ્થિરતા આ કામ કરે છે. એટલે જરૂરી છે. એટલા માટે કઈ પણ યોગસાધના– જ અહી કહ્યું કે આસન કેવું? તે કે સુખાધર્મ-સાધનામાં પાયામાં મૈત્રી આદિ ચાર સન લેવું. અર્થાત્ સાધનાને લાંબા કાળ સુધી ભાવના સાથે આ આસન-સ્થિરતા પહેલી . પર્યસ્તિકાસન પદ્માસન વગેરે એક જ આસને જરૂરી છે. એટલે જ કવિએ ૧૨ મા ભગવાન બેસવાનું. એક જ ગમુદ્રા આદિ જાળવી વાસુપૂજ્ય સ્વામી પ્રભુના સ્તવનમાં ગાયું– શકે એવું આસન તે સુખાસન. - “આવ આવ આવે રે મુજ મન મંદિરે, “સુખાસન' શબ્દ સૂચવે છે કે પદ્માસન વગેરે સમરાવું સમકિત વાસ હે મુણિંદ. કોઈ એક અમુક જ આસનને આગ્રહ નથી,

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334