________________
૩. બલાદષ્ટિ (ટીમ)
૩જો યોગગ આસન:રહ્યા તારા બધુના વોચ, તવત્રાટ્ટ- આસન એટલે બેઠક, બેસવાની મુદ્રા.
આસન અનેક પ્રકારના હોય. દા. ત. ચાલુ (૪) મુવાસનસમાયુi,
આસનમાં પલાંઠી માંડીને બેસીએ એ “પર્યંતિ. बलायां दर्शन दृढम् ।
કાસન” કહેવાય. બે પગના અંગૂઠા બે ઢીંચણના परा च तत्त्वशुश्रूषा,
વળાંકમાં આવે એ “સ્વસ્તિકાસન, કહેવાય. બે ન ક્ષે ચોવરઃ ૪૨ |
પગને તળિયાં જાંઘ પર ઉલટાં આવે એ
પદ્માસન કહેવાય. ઊભા રહી ઢીચણવાળી પુરમાયુofમતિ થિરકુણાસનવત ખુરસીની જેમ રહેવું એ “વીરાસન” કહેવાય.
ટાચા' zબ્દ “સૌન' પ્રારાં “દઢ' ગોવાળ ગાય ભેંસ દોહતી વખતે બે પગની થાનિકોમમિતિ વા, “જ તરવાશ્રણ એડી ઊભી રાખી એના પર ઉભડક બેસે એ શિક્ષણ સત્તિ | “ક્ષે ચોmજર “ઉત્કટાસન’–ગેહિકા’ આસન કહેવાય. ઊભા तदनुद्वेगज इति कृत्वा ॥४९॥
કાયેત્સર્ગ–મુદ્રાએ રહેવાય, એ “જિનમુદ્રા”
કહેવાય, જિનમુદ્રાનું આસન કહેવાય. એવા (ગાથાર્થ-)
સિદ્ધાસન વગેરે અનેક પ્રકારના આસને તારાદષ્ટિ કહીં, હવે બલાદષ્ટિ કહેવાય છે. હોય છે. એ કહે છે “સુખાસન સમાયુક્ત..” બેલારુષ્ટિમાં આમાં સામાન્ય રીતે યોગીએ પદ્માસને સુખાસનથી બરાબર યુક્ત હોય, અને (સંસ્કાર રહી ધ્યાન કરે છે. એમાં મેરુદંડ- કરોડરજજુ નાખે એવું) દઢ દર્શન હોય, ઉચ્ચ ટિની ટટાર સીધી રહેવાથી શ્વાસપ્રક્રિયા ધીરી તત્વશુશ્રષા (સાંભળવાની લગની હોય, તથા અને વ્યવસ્થિત ચાલે છે, હોજરી આંતરડા યેગ-સાધનાના વિષયમાં “ક્ષેપ’ વિલંબ દોષ વગેરેમાં વાયુગતિ વ્યવસ્થિત રહે છે. એથી ન હોય.
એકબાજુ આરોગ્ય સારું જળવાય છે, અને બીજી (ટીકાથ–)
બાજુ મન એકાગ્ર રહી ધ્યાન વ્યવસ્થિત ચાલે બલાદષ્ટિમાં સ્થિર સુખાસનવાળું દઢ દર્શન છે. પરંતુ આ તે સામાન્ય ગીઓની વાત હોય છે કારણ કાછગ્નિના કણની ઉપમાવાળું પણ પરમેગી તીર્થકર ભગવાન સાધનાહોવાથી. વળી) ઉચ્ચ તત્વશુક્રૂષા, (જે) તવ- કાળમાં હંમેશા લગભગ જિનમુદ્રાએ ઊભા ઊભા જિજ્ઞાસામાંથી ઉદ્ભવેલી છે, તેમજ અહીં) કાયોત્સર્ગ ધ્યાનમાં રહે છે. યેગસંબંધી અ-ક્ષેપ છે, (ક્ષેપ નામને દોષ મહાયોગી મેવકુમાર મુનિ બાર વરસ ઉગ્ર નથી. કારણ, યેગને ઉદ્વેગના અભાવમાંથી તપસ્યા સાથે ધ્યાનમાં રહેતા એમાં એક વરસ જન્મેલે હેવાથી.
તે દિવસભર ઉત્કટ ગેહિકા આસને ! અને વિવેચન : -હવે ત્રીજી બલા નામની યોગ- રાત્રિભર વીરાસને રહેતા ! આમાં થાકે નહિ? દષ્ટિનું વર્ણન કરવામાં આવે છે. આ દષ્ટિમાં થાકે તે ખરા જ, પરંતુ ૩ જે ગાંગ આસન” હેાય છે, ત્રીજો ગુણ જ્યાં દેહાધ્યાસ - દેહમમતા તોડવી છે, શુશ્રષા' હોય છે, ને ત્રીજે દોષ-ત્યાગ તરીકે ત્યાં થાક વગેરે કષ્ટ ઉપાડ્યા વિના સિદ્ધિ ક્ષેપ છેષને અભાવ હોય છે.
કયાં છે ?