Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 274
________________ ધ્યાનને શાસ્ત્રીય માગ ] If ૨૫૩ વાશે. એમ ખાસું ઊંઘવાનું જરૂરી લાગ્યું કરવાનું છે, આચારેને પડતા મૂકીને નહિ, એટલે શ્રાવકને ઉચિત પ્રતિક્રમણકર્તવ્ય તે શાસ્ત્રમાં રાજકુમારીનું દૃષ્ટાન્ત મૂકયું છે. ચૂકાય છે. આમ તે મહર્ષિઓ કહે છે કે બ્રાહ્ય રાજકુમારીનું મન કેવી રીતે સ્થિર થયું ? મુહૂર્તે ઊઠી જવું; કેમકે, એક રાજકુમારી અધ્યાત્મપ્રેમી, તેથી ભેગી પરમાત્મામાં મન લગાડવા માટે બ્રાહ્મ સંન્યાસીને પૂછતી કે “મન કેવી રીતે સ્થિર મુહૂર્ત એ સુ ગ્ય સમય છે. થાય ? જવાબ મળતે “અમુકનું ધ્યાન કર” પરંતુ ભગવ૬-ધ્યાનને જે જીવનને સાર ન “અમુકનું ધ્યાન કરી...કુમારી એમ કરતી, પરંતુ સમજે, જેને એની મમતા ન હોય, એને વધુ મન ચંચળ જ રહેતું. એમાં વળી બહુ શાસ્ત્ર પડતું ઊંઘવું વગેરે બહુ જરૂરી લાગે છે, નહિ ભણેલા મુનિ મળ્યા, એમને પૂછ્યું, એટલે પ્રતિક્રમણ-ભગવદુધાન વગેરેની મમતા તે એ કહે “ભગવાનનું ધ્યાન કર.” જ નહિ! નહિતર વિચાર આવે કે,- આ કહે “ભગવાન તો કેઠે પડી ગયા, - જે ઊંઘવું જરૂરી છે, તે શું પ્રતિકમણ ચમકારે નથી થતા, મન સ્થિર થતું નથી.” ભગવદુધ્યાન અને સ્વાધ્યાય જરૂરી નથી ? ત્યારે સાધુ કહે, એમ કર, “આ અમારે કહે, ઊંઘ કરતાં એ વધારે જરૂરી છે. દંડ છે એના પર મોગરે છે એ મોગરાનું તપ અંગે તપ-નિયમની મમતા રહે એટલે દયાન કર, મન એમાં ચોંટશે.” પરંતુ એમાંય પર્વતિથિએ તપ અવશ્ય કરવાનું ઔચિત્ય નહિ ઠેકાણું ન પડયું. ભાગ્ય યોગે ગીતાર્થ બહુશ્રુત ચૂકે. જો તપની મમતા નથી, તે “ખાઉં આચાર્ય મહારાજ પધાર્યા એમની પાસે જઈને ખાઉં'ની લગનમાં અવસરે ગુરુભક્તિ સાધ. પિતાની બધી હકીકત કહી. પૂછે છે, મિકભક્તિ વગેરેના ઉચિત કર્તવ્યને ચૂકવા. “ભગવન શેનું ધ્યાન કરું તો મન થિર તપ-નિયમને મમતાથી પાળનાર પોતાના ખાવા- થાય?” પીવાને એવું મહત્ત્વ નહિ આપે કે જેથી અવ આચાર્ય મહારાજ કહે, જે તારે શાસ્ત્રીય સરચિત સત્કૃત્ય, સક્તવ્ય ચૂકવું પડે. એમ માર્ગ લેવો હોય તે ગૃહસ્થપણાના ત્રિકાળ સ્વાધ્યાય-નિયમની મમતા છે એટલે નકામી આ જિનભક્તિ, ઉભયકાળ આવશ્યક; ગુરુવંદન, વાતચીતે-કુથલી-વિકથાના અનુચિતને નહિ જિનવાણી-શ્રવણ, સાધ્વી પાસે સ્વાધ્યાય, વગેરે આચરે. જેટલા દૈનિક આચારે છે એનું પાલન કર, પછી - સારાંશ, પાંચ નિયમના આચારની, એમ એમાં સમય મળે ત્યારે અરિહંતનું ધ્યાન કરજે. શ્રાવક અને સાધુના આચારની મમતા ઉચિત એ સાચું ધ્યાન છે. કુમારીએ એમ કહ્યું, ને કઈ જ કર્તવ્યમાં ખામી નહિ આવવા દે મન હવે સ્થિરતાને અનુભવ કરે છે. પૂછોતેમ અનુચિત કશું આચરવા નહિ દે. પ્ર-આચાર–પાલનથી મને કેમ સ્થિર થાય? આચારે બજાવ્યા વિના બીજું કરવું એ ઉ૦-એનું કારણ એ છે કે દુનિયાની ચીજો અનુચિત છે. એટલા માટે તે અષ્ટકળ શાસ્ત્ર, અને મોહમય પાપ ક્રિયાઓમાં સતત પરોવાઉપમિતિ, ઉપદેશરત્નાકર વગેરે શાસ્ત્રોમાં કહ્યું મને સીધું ધ્યાનમાં સ્થિર રહેવા સમર્થ છે કે “» અહં” આદિનું ધ્યાન પણ શ્રાવક કે નથી. ત્યારે શુભવસ્તુ શુભકિયામાં મન સહેલાઈથી સાધુપણાના દૈનિક આચારો બજાવ્યા પછી જ સ્થિર થાય છે. કેમકે અશુભ વસ્તુઓ અને અશુભ

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334