________________
ભવને ખેદ ]
દેવાય છે! બસ મન કહે છે “શરીર સાચવ- પરંપરા વધે છે. તેથી મનને વિમાસણ થાય છે વાનું. ધર્મની માવજત ન થાય તે કાંઈ નહિ, કે “આ દુઃખરૂપ સંસાર કયાં સુધી ચાલશે ? કાયાની માવજત બરાબર કરતા રહેવાનું તપ એને ઉચ્છેદ કેમ થાય? કયારે થશે ?” કરું ધર્મના ધક્કા ખાઉં ને કાયા ઘસાય તે? દૃષ્ટિ નિર્મળ થઈ હોય એને તે એ ન પાલવે. જીવની કેવી મૂઢ દશા છે ? સંસારમાં ઠામ ઠામ ને પ્રસંગે પ્રસંગે અશુભ જીવનમાં સાધ્ય ધર્મ છે, તન-મન-ધન એનાં ભાવ દેખાય છે, ખાવા પુરુ મળ્યું, પૈસા સાધન તરીકે મળ્યાં છે.
સારા મળ્યા, કપડાં ઊજળાં થયાં, તે ય હૈયું સાધ્ય સાધતાં કાયાદિ સાધન ઘસાય એની બગાડવાનું થાય ને ન મળ્યું, તે ય હૈયું ચિંતા કરવાની હોય ?
બગાડવાનું થાય-શુભ ભાવ ક્યાં ટકાવવો? સોદા માટે મિલેમાં ફરવા મોટર રાખી વડિલ થયા એટલે વારે વારે ગુસ્સો ને અભિહોય તે કયાં ચિંતા થાય છે કે “આમ મિલમાં માન કરતાં આંચકે નહિ! આવું વડેરાપણું મટર ફેરવું તે મોટરને ઘસારે પડશે?” શા લાભનું ? “સંસાર દુઃખરૂપ” એટલે? આવા
મોટરને ઘસારે પડીને યદા મળે છે ને?” અસ-અશુભ ભાવરૂપી ભાવદુઃખરૂપ છે. એને આ જ જોવાય છે. એનો આનંદ જ હોય છે. ખેદ હોવાથી એ મુઝવણમાં છે, અને એને તે કાયાને ઘસારે પાડીનેય ત્યાગ-તપધર્મની કયા હેતુએ કેવી રીતે ઉચ્છેદ થાય, એવી એને કમાણી થાય છે ને ? એ આનંદ નહિ? નાણું આંતર જિજ્ઞાસા છે. કથળીને ઘસારે પાડીનેય રુડો દાનધર્મ તથા
સુદર રાજકુમારમાંથી રાજા બન્યા પછી વીતરાગ ભક્તિને ધર્મ કમાવાય છે ને? એને
રાજ્યના વડેરાપણુમાં આવા અસદુ ભાવ કરઆનંદ નહિ? એને કેશુ કહે કે “મૂઢ જીવ !
વાના જોયા તેથી વૈરાગ્ય પામી ગયા. અને કાયાને ઘસારે શું જુએ? કાયા તે સાધના
એવું કે સિપાઈ એ એક ચોરને પકડી લાવી માટે જ મળી છે, ને પછી ફરીથી આવી કાયા
કહે “સાહેબ ! આપણે બે ગુન્હા કર્યા છે, ચેરી મળવી મુશ્કેલ છે, ત્યાં ધર્મ શી રીતે સાધીશ?”
કરી છે, અને માલના માલિકને મારી નાખે પરંતુ આ વિચાર નહિ, કુમતિ સંસાર છે!' રાજાએ ત્યાં “આને શી સજા?” એમ ઊધાજ વેતરણ મંડાવે ! એવા એવા ભાવ- પંડિતેને પૂછતાં ભયંકર સજા જાણીને આ નવા દુઃખથી ભરેલે આ સંસાર છે, માટે સંસાર રાજાએ વિચાર્યું,-ચેર એના પાપે તે પરદેખરૂપ છે. સંસારમાં જ્યાં નજર નાખો ત્યાં લેકમાં ભયંકર પીડા પામવાને છે, પણ વરભાવની હોળી છે. અસત્ ભાની આગે સોના રાજ્યપાટ દરમિયાન મારે લલાટે ગુનેસળગતી જ રહે છે. રાગદ્વેષના સંલેશ ડગલે ગાને ગેઝારી પીડાઓ આપવાની ક્રરતા ને પગલે. સંસારનું મનગમતું મળ્યું ખૂબ કરવાનું લખાયું?” સંસાર આવા અસત પ્રસન્નતા થઈ એય સંકલેશ. કશું અણગમતું ભાવો ને મહાહિંસાદિ દુષ્ક કરાવનાર થયું ભારે અપ્રસન્નતા થઈ એય સંકલેશ. છે. તેથી ન જોઈએ એ,’ એમ કહી રાજ્યસકલેશ કરાવનાર સંસાર છે, સંસારમાં વાતે સંસાર છોડી ચારિત્ર લઈ લીધું. સંસાર કે? વાતે રાગથી કે દ્વેષથી મન બગાડવાનું થાય છે. તારા દષ્ટિમાં આવેલાને આ લાગે છે – પાર વિનાના અશુભ ભાવો ને સંકલેશે કરાવનાર સંસાર છે. એનાથી જન્મરણની '
કુપો મર: સર્વરોડક્શa #m?’