Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 291
________________ રહo [ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો-ભાગ ૨ ઉદ્દેશ કરતાં જુદો નથી; કેમકે નિર્દોષ આહાર આમ કેમ પૂછે છે? જવાબમાં આચાર્ય કેટલેવાને ઉદ્દેશ પણ સંયમનું પાલન છે, તેમજ લાક દિવસ તે ગહલા તલ્લા કર્યા, પરંતુ સંમતિ શાસ્ત્ર અધ્યયનના નિમિત્તે આધાકર્મ વિરોધીઓએ પછી સીધું જ પૂછયું કે “તમે આદિ સેવનને ઉદ્દેશ પણ સ યમનું પાલન જ તે દિવસે કેમ સાધ્વીને અડેલા?” ત્યારે આચાછે, કેમકે સંમતિ-તક આદિ જૈન દર્શન- ચંને “ભીડ હતી એટલે પ્રમાદ થ _એમ શાસ્ત્રના અધ્યયનથી સમ્યગ્દર્શન નિર્મળ થાય કહેવામાં નાનમ લાગી, તેથી એમ ન બેલતાં ઉત્તેજિત થાય, ને ઉત્તેજિત સમ્યગદર્શનના બળે બેલ્યા કે “શાસ્ત્રમાં ઉત્સર્ગ–અપવાદ ઘણું છે.' સંયમને વેગ વધે. આમ કહીને એ સૂચવ્યું કે ઉત્સર્ગ માગે ' સમકત્વ જેટલું જોરદાર, એટલે સંય- સાધ્વીને ન અડાય, પણ અપવાદ માગે અડી માદિ ધર્મસાધનાને વેગ જોશ જોરદાર, ન શકાય. એમ કહીને પોતે અડેલા. એને અપવાદ " કેમકે આરાધનાની શ્રદ્ધા વધી જતાં આરા માર્ગમાં ખપાવ્યું. વાસ્તવમાં એ અડવાનું ધનામાં ફેર્સ આવે એ સહજ છે. આમ સંમતિ અપવાદરૂપ નહોતું, કિન્તુ અતિચારરૂપ હતું. -અધ્યયનાદિ કારણે સદેષ આહાર–ગ્રહણમાં અપવાદ તે ક્યાં કે સાવી નદી વગેરે ઊતરતાં પણ ઉદ્દેશ તે એ જ નિર્દોષ આહાર–ગ્રહણના લપસી કે લથડી, ને પાણીની અંદર પડી ગઈ, ઉદ્દેશ જેવા જ થયો, તેથી એને નિર્દોષ આહાર તે એ વખતે કદાચ ત્યાં સાધુ ઉતરતા હોય ગ્રહણના ઉત્સર્ગ–માર્ગને અપવાદ માર્ગ કહી તે “મારાથી સાધ્વીને ન અડાય” એમ કહી જેઈ ન રહે કિન્તુ અને હાથ પકડીને ઊભી કરે, શકાય. તે જ સાધ્વી બચે, નહિતર તે એ પાણીની આ હિસાબે સમજાશે કે ઉત્સર્ગને ભંગ અંદર ગુગળાઈને મરી જાય! અહીં સાધ્વીને કરનારી જે તે સ્વછંદ પ્રવૃત્તિ અપવાદ માર્ગની * અડવાને ઉદ્દેશ સાધ્વીના સંયમની રક્ષા કરી નહિ ગણાય; કેમકે એવી સ્વછંદ પ્રવૃત્તિમાં, પિતાના સાધર્મિક-વાત્સલ્ય નામના સમ્યગ્દર્શાઉત્સર્ગ-માર્ગમાં જે જ્ઞાનાદિ-પુષ્ટિને પવિત્ર ઉદ્દેશક નના આચારના પાલનને છે, માટે સાધ્વીને એ ઉદેશ નથી હોતે, પરંતુ સુખશીલતાદિ ન અડવાના ઉત્સર્ગ–માર્ગને ઉદ્દેશથી જુદી પ્રમાદની પુષ્ટિને ઉદ્દેશ હોય છે. દા. ત. જે ચાલુ તરેહને ઉદ્દેશ નથી. એટલે એ અડવાનું એ સંગમાં આધાકર્મ આદિ સદોષ આહાર અપવાદમાગ કહેવાય. પરંતુ કમલપ્રભાચાર્ય સિસ કેચ લે છે, તે તે સંયમની પુષ્ટિ માટે સાધ્વીને અડી ગયેલા એ એવા કોઈ સંયમનહિ, કિન્તુ સુખશીલતા રસમૃદ્ધિ રસગારવ સમ્યગ્દર્શનાચારના પવિત્ર ઉદ્દેશથી નહિ, એ આદિની પુષ્ટિ માટે. એમ સહેજ સહેજમાં તે પ્રમાદસેવન હતું; માટે એને અપવાદઆધાકમ આદિ સેવનારા આની જ પુષ્ટિ કરતા માગે અડવાનું ન કહેવાય. કમલપ્રભાચાર્ય હોય છે, સંયમાદિની પુષ્ટિ કરનારા નહિ. માટે એને અપવાદ-માર્ગ ઠરાવવા ગયા, તે વિશીએ સ્વચ્છંદપણે દેષ સેવવાની પ્રવૃત્તિ અપવાદ ધીઓએ એમનું “સાવધાચાર્ય” નામ પાડયું, ત્યાં માની નહિ ગણાય. તીર્થંકરનામકર્મનું પુણ્ય ગુમાવ્યું, અને સંસા. - કમલપ્રભાચાર્યને ગફલતમાં સાધ્વીને સંઘટ્ટો રમાં રખડી પડ્યા ! સ્વછંદપણે જેમ તેમ (સ્પર્શ) થઈ ગયો. વિરોધીઓએ વ્યાખ્યાન- વર્તન એ પ્રમાદસેવન છે, અપવાદ સેવન નહિ. સભામાં સવાલ કર્યો કે “સાધુથી સાધ્વીને વાત આ હતી, શાસ્ત્રનો વિસ્તાર બહુ અડાય?” આચાર્ય મહારાજ સમજી ગયા કે મેટો છે, એ સંપૂર્ણ ભણ્યા વિના માર્ગનું

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334