Book Title: Yogdrushti Samucchay Part 02
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 272
________________ આઇ કેમ પતિને પ્રિય થઈ ? ] | ૨૫૧ એલી જવાય છે; અનુચિત આચાઇ જાય છે, કૂદાબ્યા કે અણુ[રાજતા હજી કુમારપાળનુ તે કેમ અટકે ? લશ્કર નિષ્ક્રિય જોઈ હરખઘેલા ખનેલેા ગર્ લતમાં રહ્યો, અને કુમારપાળ મહારાજા પેાતાની અંબાડી પરથી અણ્ણીરાજના હાથીની અંબાડીમાં સીધા કૂદયા, ને હમક ખાઈ ગયેલા અણુ રાજને હેઠો નાખી, એની છાતી પર ચડી બેસીને તલવાર દેખાડી કહે · ખેલ હરામખાર ! સાધુની અવગણના કરનારા ! હમણાં જ તને એકેક અંગ પર તલવારના ઘા ઝીકી ઝીકી રીબાવી રીમાવીને ખત્મ કરી નાખું?? અŕરાજે કુમારપાળના ગુસ્સા દેખી જોયું કે ‘આ હમણાં તલવારથી મારા અંગેઅંગ કપાયા સમજો,' અર્થારાજ કપી ઊઠયો, જીવવાના મેહ હતા, આવું કરપીણ રીતે કપાઈ જવાનુ દુઃખ સહન થાય એમ નહેાતું, તેથી દીન-લાચાર બની કરગરતા માફી માગે છે, 6 ? ઉ—એ અટકાવવા માટે પહેલાં મન પર અકુશ મૂકવાની જરૂર છે, ને એ માથે ભાર રાખવાથી થાય કે “ હું કોણ ? મારુ' કુળ કયુ મારી ખાનદાની શૌ? મારા ગુરુ કોણ ? દા. ત. હું સાધુ, અમુક મોટા ગુરુના શિષ્ય, મારાથી અનુચિત ખેલાય જ નહિ, અનુચિત વર્તાય જ નહિ. હું ભણેલા મારાથી ગુસ્સે થાયજ નહિ. હું તપસ્વી, મારાથી બીજાને તુચ્છકારાય જ નહિ. હું વીતરાગના સેવક મારાથી અભિમાન થાય જ નહિ. હું વિરાગી, મારાથી તુચ્છ માન આદિના લાભમાં અનુચિત ખેલાય જ નહિ, ચલાય નહિ. "" આવા કોઇ ભાર રાખે તે જ અનુચિતથી બચાય. અલબત્ પરભવનાં માઠાં ફળ વિચારીને અનુચિત એલ–ચાલ અટકાવી શકાય; પરંતુ એ માઠાં ફળ કે એનાં પાપકમ આંખે દેખાતા નથી, એટલે એને એવા ભય લાગતા નથી, તેથી આ માથે ભાર રાખવાના ઉપાય બતાવ્યેા. બાકી તે। પૂર્વના મહાન આત્માએનાં જીવન નજર સામે રાખવાથી પણ અનુચિત વ્યવહારને અટકાવી શકાય. - કુમારપાળ અને અર્થારાજ મહારાજા કુમારપાળના બનેવી અાંરાજ વડે સાધુ માટે તુચ્છકારથી ‘ સુડિયે ' શબ્દ ખેલતાં અને કુમારપાળ મને શું કરી શકનાર છે ? એને રાજગાદીએ તે મે બેસાડેલ છે?’ એમ અભિમાન કરતાં, એ પેાતાના બનેવી અર્ણારાજ પર લશ્કર લઈ ને ચઢાઈ કરે છે. અર્ણોરાજે તે પૂર્વે કુમારપાળ રાજાના સૈન્યને ફોડી નાખ્યુ છે, એટલે યુદ્ધભૂમિ પર હથિયાર ઉઠાવ્યા વિના લશ્કર એમજ સુમસામ ઊભેલુ' જોઇ કુમારપાળ ગભરાયા નહિ. માવતને ઈશારા કરતાં માવતે હાથીને એકાએક અણુ[રાજના હાથી પર એવા ૮ ભાઈ સાહેબ ! ક્ષમા કરો, હું તમારી ગાય છું. ખચાવા. મારી ભયંકર ભૂલ થઈ; હવે જિંદગીમાં કદી સાધુ-મહાત્માની અવગણના નહિ કરું ! ' કુમારપાળના મહાન અનુચિત-માલ-ત્યાગ: અનેના લશ્કરે અને અમલદારાએ જ્યાં આ કુમારપાળની શૂરવીરતા અને અટૅરાજની દીનહીન સ્થિતિ જોઈ ત્યાં હેખતાઈ ગયા ! કુમારપાળને દયા આવી અર્ધાંરાજને છેડી મૂકયો, અને પોતે પોતાનું લશ્કર લઈ પાછા આવ્યા. ખૂબી કેવી થઇ કે કુમારપાળ મહારાજાએ આટલા જવલંત વિજય મેળવ્યા પછી પેાતાના અમલ– દારાને કે લશ્કરને શે! ઠપકો આપ્યા નહિ ! રાજધાની પાટણમાં આવીને એ બધાને એમને વિશ્વાસઘાત એણે કશે યાદ ન કરાવ્યેા. મહારાજા કુમારપાળનું કેટલું બધું ઉમદા દિલ ! કેમ વારુ ? એમણે જોયું કે ‘અમલદારો અને લશ્કર એ પરાક્રમને જવલત વિજય જોઇને અંતરમાં ઘવાઈ તા ગયા છે, તે એમને હવે ઠપકાના

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334