________________
૨૫૪]
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨
ક્રિયાઓની સામે શુભ વસ્તુ શુભ કિયા મનને સેવા અને “પરાર્થકરણ” યાને બીજાઓની પકડી રાખે છે.
સેવા કરતા રહેવાથી ધ્યાનમાં મન સ્થિર ચાલી વળી બીજું કારણ એ છે કે આપણે મોટા શકે. બાકી મહાત્માની અપેક્ષાએ બાળ જીવે છીએ, તેથી સ્વાથી અને સુખશીલ મન ધ્યાનઆપણું મન વિવિધતાનું પ્રેમી છે, અને સાધનામાં સ્થિર ન બની શકે. આચારોમાં વિવિધ ક્રિયા આવે, એટલે એક એવાને ખબર નથી કે “ગુરુજને અને ક્રિયા પછી બીજી જુદી ક્રિયા, પછી ત્રીજી ક્રિયા, મેટો સાધુ-સમુદાય મળે છે તે સેવાની એમ મન એમાં પકડાયેલું રહે છે. એમ સ્થિર સોનેરી તક છે. છતાં એ ન કરતાં શરીર બેઠાડુ તાને અનભવ ને અભ્યાસ થાય, પછી ધ્યાનમાં ય રાખવું છે, તે ભેંસના અવતાર મળશે, જેથી મન સહેલાઈથી સ્થિર રહે.
પાધરે આખો દિવસ બેસી રહેવાનું મળે. પ્ર–પણ ક્રિયામાં જ મન સ્થિર નથી જ્ઞાનીઓએ આ જોયું છે કે એકલું ધ્યાન રહેતું ને?
આખો દિવસ લઈ બેસવામાં આ સુખશીલતા ઉ૦–અહીં એટલું જરૂરી કે આચાર-ક્રિયાઓ ને સ્વાર્થ માયાના દોષે ન હટે. તેથી પહેલે એને વફાદાર રહીને કરવી જોઈએ. વફાદારી ભાર આચાર પર મૂક્યા. આચારને રસ રાખએટલે એને જ વળગ્યા રહેવું, એમાં જ મનનો વાથી એના પાલનમાં મન સ્થિર બને, સ્થિરઉપયોગ વિવિધ ક્રિયાને ઉપગ-જાગૃતિ ખ્યાલ તાને અનુભવ કરી શકે. એમ પ્રતિકમણને સાથે કરીએ તે બીજા વિચાર ન આવે. આચાર ન પાળે તે કેટલું ગુમાવે? પ્રતિકમ બીજું કારણ એ છે કે આચાર ક્રિયાઓના ૧૪
A ણના સૂત્રેના પદે પદે એના અર્થમાં તથા
દુકૃત નિંદા વગેરે ભાવમાં સ્થિરતાથી મન વિવિધ સારા અંશે આત્માના જે અનેક દે
ચાલી શકે. સ્થિર મન એ ધ્યાન જ છે. મિટાવે છે, એ તાકાત એકલા ધ્યાનમાં નથી;
એટલે એ દેશે મનને અસ્થિર કરે છે. દા. ત. “ઈચછામિ પડિકમિઉં' સૂત્રમાં બે “ગુરુજનપૂજા” અને “પરાર્થકરણ” એ આચાર ભાગમાં ધ્યાન :છે. એ નથી પાળવા ને ધ્યાને લઈને બેસવું ખરેખર જોઈએ તે એ એકાગ્ર મન એ છે, તે એમાં હરામ હાડકાપણાને દેશ અને ધ્યાન જ છે. પ્રતિકમણ સૂત્રની મજા જુએ. સ્વાર્થવૃતિને દોષ, કે જે અનાદિથી ચાલ્યા આવે એક સૂત્ર “ઈચ્છામિ પડિકમિઉં જે મે દેવછે, એ પોષાવાના. “હું તે નિરાંતે ધ્યાનમાં સિઓ નું છે. મન એમાં કેવુંક પકડાય એ બેઠો છું વડિલજનોની સેવા તો બીજા કરી જોવા જેવું છે. એમાં દૈવસિક અતિચાર દેશનું લેશે.” અથવા બીજાઓ પોતપોતાનું કરી પ્રતિક્રમણ કરવાનું છે, તેમાં બે ભાગ છે - લેશે. હું ક્યાં એમનું કરવા નીકળું? મારે એક ભાગ “જે દેવસિઓ અઈયારે કઓ” મારું ધ્યાન સાધવાનું રહી જાય ! આ વિચા. થી “સુએ સામાઈએ’ સુધી, અને બીજો ભાગ
માં નકરી સુખશીલતા અને સ્વાર્થવૃતિ “તિહં ગુત્તીણ થી “જે ખંડિયે વિરાહિ” પિષાવાની. ત્યાં હાડકાં હરામ કરે, પરાર્થકરણ સુધી. આમાં પહેલા ભાગમાં “નાણે દંસણે...” ગુમાવે. સ્વાર્થમાં જ રમતે રહે, એટલે મન અર્થાત્ જ્ઞાન-દર્શન–ચારિત્ર-શ્રુત-સામાયિક આ એનાથી પકડાયેલું રહેવાથી ધ્યાનમાં સ્થિરપણે પાંચના દરેકમાં જે કાંઈ કાયિક-નાયિક-માનન ચાલી શકે એ સહજ છે. ત્યારે ગુરુજન- સિક અતિચાર દોષ સેવ્યા, એમાં પણ વિસ્તારથી