________________
અનુચિતના ત્યાગ ]
mmmmmmmmm! 28€
ન આવડે, તે તે અનુચિત કિયા થઈ. જેમકે નવ-નવા રાગ નવ-નવા ગીત મળે તે સારા! એમ અંધને કહે “એ આંધળા !” ત્યાં જે કહે “એ કંટાળીને પિતાના મૃત્યુ પછી એણે દેવળ છેડી પ્રજ્ઞાચક્ષુ !” તે તે અનુચિત નહિ.
દીધું. તે આજે ૨૫ વર્ષના ગાળા પછી ૪૫ એમ, માતાપિતાની કે ગુરુની સેવા તે સારી વર્ષની ઉમરે ફરીથી દેવળે જવા લાગે. શું કરે, પણ જે કહે “એમને સ્વભાવ ઉગ્ર. વળી કારણું હશે? તમે કહેશે “બુટ્ટા થયા, યા રેગિક હું એમનું કેટલું બધું કરું છું, છતાં એમને થયા. એટલે બીજું શું કરવાનું? દેવળે જઈ કદર નથી. મારા બદલે બીજે હોત તે ખબર બેસવાનું.” “ના, હું બુટ્ટો નથી, રેગિષ્ટ નથી, પડી જાત.” આ અનુચિત બોલ છે. એને કોણ ૪૫ વર્ષની ઉંમર મારે ખીલેલી યુવાની ને કહે કે “તું સેવા તે હમણાં કરે છે, પરંતુ તે તાંબા જેવી કાયા છે.” પહેલાં માતાપિતાએ કે ગુરુએ તારા પર કેટલા “તે કહેશો પૈસા ધ નહિ હોય તેથી બધા ઉપકાર કર્યા છે એ તારે જવું છે? એમના દેવળ પકડ્યું હશે” “ના, મારે ધંધે અને અસીમ ઉપકાર આગળ તારી સેવા તે વિસા- સારી એવી આવક છે. જેથી મારી પત્ની અને તમાં નથી. વળી અમૂલ્ય સેવાધર્મ બજાવીને ૩ બાળકનું મારું કુટુંબ સારી રીતે જીવીએ પણ આ તે મારાથી તમે નભે છે, બીજે છીએ.” હોત તે ખબર પડી જાત,-” એ અનુચિત બેલ તે કહેશો ઘરમાં કલેશ કંકાસ હશે, ડામ જેવા છે, એમના દિલને ઠારે નહિ, બાળે. તેથી શાંતિ માટે દેવળ જતા હશે, “ના, મારા તેથી સેવા કરવા છતાં સેવ્યને પૂજ્ય પ્રેમ શાંત સ્વભાવી કુટુંબે તે મારા સુખમાં ઓર ન મેળવી શકે.
વધારે કર્યો છે.” તે પછી ૨૫ વર્ષના ગાળા ધર્મમાં કેમ પાછો ફર્યો?” - પછી દેવળ કેમ પકડ્યું?” અમેરિકામાં એક જણે “Return to એના ખુલાસામાં આગળ લખે છે કે હું Religion” “ધર્મમાં પુનરાગમન” પુસ્તક માનસશાસ્ત્રીય ડાકટર છું, અને લોકોના માનલખ્યું છે. એમાં એણે એક બાઈને દાખલે સિક રોગે માનસિક વ્યથાઓ, તેવી તેવી કિંમતી ટાંકી આવા અનુચિત બેલ પર એ સેવાકારી સલાહ આપીને, મટાડું છું. એમાં એક વાર છતાં પતિની અરુચિ પામનારી અને ઉચિત મારા ટેબલ પર કેઈએ બાઈબલ મૂકેલું, તે બલ પર પતિને અનહદ પ્રેમ મેળવનારી એ વખતે મારે બીજું કાંઈ કામ નહોતું એટલે બતાવી છે. એ પુસ્તકનાં ઉત્થાનનું આ કારણ ખેલીને વાંચ્યું. હું ચમકી ઊઠડ્યો ! એટલે બેધક હેવાથી પ્રસંગવશ અહીં જોઈએ. લેખકે આગળના પાછળના બીજા ગમે તે ગમે તે પાનાં પુસ્તકમાં ઉત્થાન બતાવતાં લખ્યું છે, કે “૨૫ બોલી વાંચ્યા, તે ચમકારે વધી ગયો! વર્ષના ગાળા પછી હું ધર્મમાં કેમ પાછો બાઈબલના ફકરા પર ચમકારે કેમ? :ફર્યો?” ખુલાસો કરતાં કહે છે, કે
મેં જોયું કે અરે! હું માનસિક રોગો પિતાની સાથે ૨૦ વર્ષની ઉંમર સુધી માનસિક વ્યથાઓ કાઢવા લોકોને જે કિંમતી દેવળમાં જતા હતા, પરંતુ એમાં કંટાળેલ કે સલાહ આપું છું, ને એના પર અભિમાન પાદરી એની એ બાઈબલ-કડીએ બેલે, તે રાખું છું કે મારું ભેજું કેટલું બધું પાવરફુલ પણ એક જ રાગ અને એક જ ટયુનમાં. આમાં છે! બહુ ઓછાના મગજમાં આવી ફુરણાઓ શી મજા આવે? એના કરતાં ઓરદ્ધામાં ઊડતી હશે –આ મારું અભિમાન કેટલું બધુ
૩૨