________________
૨૪૬ ]
પિગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨
એમ, અહીં પરમાત્મા પર પ્રેમ, ધર્મ વિદ્ય શેઠાણીને તડકાવે છે :પર પ્રેમ બાહ્ય ઉચિત કર્તવ્યનાં પાલન મેટા શહેરમાં એક શેઠ બિમાર પડ્યા. સાથે સંકળાયેલ છે.
ડોકટરે બોલાવ્યા પણ એમનાથી રોગ પરખાતે આત્માને સીધે સંબંધ અંતરના શુભ નથી, તે નિદાન ન કરી શક્યા. બિમારી એવી -અશુભ ભાવ સાથે અધ્યવસાય સાથે છે; કે શેઠ પથારીમાં જાતે પડખું ય ફેરવી ન શકે.
પરંતુ એ આંતરિક ભાવ બાહ્ય નિમિત્તો આમ તે શેઠને બહુ નિષ્ણાત અને પ્રસિદ્ધ સાથે સંકળાયેલા છે,
ઉત્તર હિંદુસ્તાનને ફેમિલી વિદ્યા હતા, પરંતુ બાળક રડતું હોય ત્યારે માતા સમજે છે એની સાથે અંટસ-વાં પડી ગયેલ તેથી કે આના દિલમાં દ:ખ છે, ઉગ છે ને ત્યાં એને પડતો મૂકેલે; છતાં હવે અહીં શું કરે ? એ બાળકને રમકડું આપે છે કે બાળક હસતું !
સાત બિમારી ભારે હતી, ને ડોકટરેનો ગજ લાગતા થઈ જાય છે. બાહ્ય નિમિત્તે બાળકના અંતરમાં નહાતા, તેથી એને બોલાવવો પડ્યો. વૈદ્ય આનંદનો ભાવ ઊભું કર્યો. એમ,
બહારનાં ખંડમાં થઈને અંદર આવે છે, ત્યારે માતાપિતા બિમાર છે. દીકરે જે સમજે છે.
પુરાણું વેશમાં વિદને જોઈ ડોકટરે તુચ્છતાની કે “મને સેવા કરવાની તક મળી, કૃતજ્ઞતા
દષ્ટિથી જોતાં મનમાં હસે છે કે “અમારા M.
D. ને ગજ ન લાગ્યા ત્યાં આ પંતુજી વૈદ્ય બજાવવાને અવસર મળે,” ને સારી સેવા
શું કરશે ?” અહીં તે વિદ્ય પાવરફુલ હતે. બજાવે, તે ત્યાં આ બાહ્ય સરભરાથી માતાપિતાના દિલમાં અને પિતાના દિલમાં સારા
અંદર જતાંવેંત જોયું કે શેઠ પલંગમાં સૂતા
છે ને પાસે એક નર્સ સેવામાં છે. તરત જ ભાવ જાગે છે. ત્યાં એણે ઉચિતમાં પુરુષાર્થની કે હાનિ ન કરી, પુરુષાર્થ ફેરવ્ય, ઉચિત કૃત્ય
વહે ગર્જના કરી,કર્યું. એમ ભૂલ થઈ તે ક્ષમા માગી લે, એ “શેઠાણ કહાં હૈ?” પણ ઉચિત કૃત્ય કર્યું, કૃત્યહાનિ ન કરી. આમાં પેલી નસ કહે ધીરે બેલે, શેઠ બિમાર છે.” બાહ્ય કૃત્યકરણના આધારે જ આભ્યન્તર કૃત– વૈદ્ય કહે “તું કૌન બોલને વાલી? તું નતા અને ક્ષમાયાચનાના શુભભાવ પોષાયા. આ શેઠ કી સેવા ક્યા સમજે?” સમજનાર તે સમજે જ છે કે
ફરી વૈદ્ય ગાળે “શેઠાણી કહાં હૈ ? હું જેમ જેમ બાહ્ય, ઉચિત કાર્યો બજા- શેઠાણી હફળ ફફળ આવી, ચૂપચાપ ઊભી વતો રહીશ, તેમ તેમ મારા અંતરમાં રહે છે. ત્યાં વૈદ્ય કહે - શુભભાવ પાષાશે, અને
તુમકે શરમનહીં આતી હૈ? બિમારી મેં મનુષ્ય જન્મની ખરી કમાણી શુભ શેઠ નેકરાણીકે સેંપ દિયા? આનંદ મંગળ ભાવનું શુભ અધ્યવસાયોનું પિષણ છે.” તે હમ શેઠ કે સાથ, ઔર દુઃખ મેં
આ સમજ હેઈ, એ સર્વત્ર સર્વ ઉચિ. નેકરાણી શેઠ કે પાસ? યહ ક્યા આ કલીન તમાં પુરુષાર્થની હાનિ નથી થવા દેતે. નારી કા ધર્મ હૈ? જાનતે નહીં હૈ કિ એસી
નેહી કુટુંબી બિમાર છે, તે એની પાસે બિમારી મેં બિમાર કે પાસ બેઠને મેં બિમાર બેસવું એ પણ ઉચિત કૃત્ય છે. ત્યાં જે ન કા દિલ-દર્દ આધાસા હે જાતા હૈ? તુમકો છે. તે ઉચિતમાં કૃત્યહાનિ પુરુષાર્થહાનિ કઈ વિચાર નહીં આતા ? શેઠ કી એસી કરી. વર્તમાનને એક પ્રસંગ છે,
અવસ્થા મેં ભીતર આરામસે બૈઠી હૈ?”