________________
દિલબગીચાને ઉકરડે ન બનાવે ]
[ ૧૫૯
સાધન છે, છતાં ભીખ માગવાની કુટેવથી સાધુએ પણ ઔચિત્ય પૂર્વકને વ્યવહાર કરગરતે ભીખ માગતો આવે છે, તે એને સાચવવાને છે. પોતે તપ કરી શકતે હોય પણ તું આપ.” શા માટે? એના કરગરવાના તેથી બીજા તપ નહિ કરનારને તુચ્છકારવા દુઃખ પ્રત્યે આપણા હૈયાના પરિણામ કઠેર ન તિરસ્કારવાના નહિ. એમ, પોતે શા સારા થઈ જાય, પણ કૃણા રહે માટે. સામે ભીખ ભર્યો હોય તેથી એવી જ્ઞાન–પ્રાપ્તિ વિનાનાને માગતે ટળવળી રહ્યો છે, ત્યાં જે એ ટળવળાટ હલકી નજરે જોવાના નહિ. એવાને ઉચિત દેખવા છતાં ન આપીએ, તે આપણું પરિ. બાલાથી આવકાર–આશ્વાસન-પ્રેત્સાહન આપણામ કઠેર થાય છે, એટલે આપણા પરિણામ વાનું, પિરસ ચડાવવાનું, એ ઉચિત વ્યવહાર. કમળ-કૂણ રાખવા માટે એને આપવું. ઉચિત વ્યવહારના લાભ ઘણું. અનુચિત વ્યવ
જૈન શાસનની સ્વ–પર કલ્યાણની અવલ હારથી રગડાઝગડા થાય, પિતાની અપકીર્તિ રીતિ-નીતિ અને અનુપમ વિચારધારા બહ થાય, સ્વપરને સંતાપ થાય, સામાને હદયસમજવા જેવી છે. એ સમજીએ તે જિન- ભંગાદિ નુકસાન થાય,..વગેરે વગેરે અનર્થોથી શાસન પર ઓવારી જઈએ. મનને એમ થાય ઉચિત વ્યવહારના પ્રભાવે બચી જવાય, અને કે, “અહો ! જગતમાં જિનશાસન વિના આ શાંતિ, કીતિ, હદયે લાસ વગેરે મહાન લાભ મહાવિવેક કોણ બતાવે? આંગણે માગ પ્રાપ્ત થાય. ભાવમળને પુષ્કળ ક્ષય થવાના પ્રતાપે આવ્યા તે આપણું પરિણામ દયાના બન્યા આ ઔચિત્ય પૂર્વક વ્યવહાર બની આવે. રહે, હૈયું કઠેર ન થાય, માટે એને આપી દેવાનું. ઔચિત્ય પૂર્વકના વ્યવહારનું ઠેઠ સાધુ
પ્ર–પણ એવાની ડાંડાઈ પિષવાની અવસ્થા સુધી કેવુંક મહત્ત્વ છે એ શાસ્ત્રોમાં એવાને તે સુણાવી દેવું જોઈએ ને કે ભીખ સાધુની વિવિધ ચર્યા આચાર વગેરેમાં જોવા માગતાં શરમ નથી આવતી?
મળે છે. “ગસાર” શાસ્ત્ર બતાવે છે, કે “મુનિ
વચન કેવાં બેલે? તે કે શાંત, મધુર અને ઉ–શાસ્ત્ર કહે છે,-તું તારું સંભાળ, કષાયના સ્પર્શ વિનાનાં. એટલે વક નહિ, પણ જગતની વહી વાંચવાની તારે જરૂર નથી, નહિતર સળ, કટુ નહિ પણ પ્રિય, કર્કશ અભિમાની તું જગતના ઉકરડા તારા દિલ-બગીચામાં બોલ નહિ પણ મળ નિરભિમાન બોલ બોલે. ઘાલનારે થઈશ. એથી તારી વિચારધારા કષાય- કેમ વાર? સામાને સંતાપ ન થાય. તેમાં વાળી એટલે મલિન બનશે, નિર્મળ નહિ રહે. પિતાને પણ એવા અનુચિત બેલનું પરિણામ જગતને સુધારવાનું આપણું હાથની વાત નથી. ખરાબ દેખાતાં પસ્તા સંતાપ ન થાય,આવા ડાંડની સામે ગુસ્સાથી તુચ્છકારના હલકા બોલ સરળ મધુર મૃદુ બોલ હેય. એના માટે લોક બોલવાને અનુચિત વ્યવહાર કરવાથી ડાંડ પણ કહે છે - ભાઈ ગ્ય બોલી જાણે છે.” સુધરવાના નથી, અને તું ઉચિત વાણી-વ્યવહાર આમાં ઉચિત વચનવ્યવહારનું આચરણ છે. તથા ઉચિત દાન-વ્યવહારને ગુણ કમાવાની અનુચિત વચન બેલનારે બીજાનું પ્રિય અને કમળ નિર્મળ પરિણામ કમાવાની તક કરી યે ન શકે, અને બીજાને પ્રિય લાગી ગુમાવશે. યાદ રાખે -
યે ન શકે, “જગતની વહી વાંચવામાં આપણ ઉચિત બોલનારે બીજાનું પ્રિય કરી. ગુમાવવાનું છે, માટે પરતપ્તિ-પરસંતાપ ય શકે, બીજાને પ્રિય લાગી ય શકે. વિના ઉચિત વ્યવહાર આદર.”
સૌનું પ્રિય કરનારે સૌને પ્રિય લાગે.