________________
( ૨૧૦
તારા દષ્ટિમાં અન્ય ગુણ : ૧, પગકથા પ્રીતિ ]
યેગની પૂર્વ સેવામાં (૧) ગુરુ અને ઈષ્ટ- પેલા બે વિદ્યાધર યુવાન રૂપ પલટીને એક દેવની પૂજા, (૨) સદાચાર, (૩) તપ, અને નગરના ભંગીવાસમાં આવી વીણા વગાડે છે; (૪) મોક્ષને અષ, એ ચાર કહેલા છે. એ અને ત્યાં અદ્દભુત વીણાવાદનથી આકર્ષાઈભંગીઓ ચારની આરાધના એ ગની પૂર્વસેવા કહેવાય. પૂછે છે,–કેણુ છે?”
કઈ વિદ્યાદેવીની સાધના કરવી હોય તે આ કહે “પરદેશી છીએ.” પણ એની પૂર્વસેવા આચરવી પડે છે. એનાથી ભંગીઓ કહે, “કયાં જશે?” આત્મા અને મન કસાય છે, એટલે પછી વિદ્યાજાપની સાધના સ્થિરતાથી કરી શકે છે. એમાં
આ કહે “જ્યાં નસીબ લઈ જાય ત્યાં.” વિશ્ન આવે તે તેથી જરાય ડગી ન જાય. ત્યારે ભંગીઓ કહે “તે તે અહીં જ રહી ને સાધનાને પાર કરી વિદ્યાસિદ્ધિ સુધી જાઓ. તમને અમે સંભાળી લઈશું. તમે અમને પહોંચી જાય. એ પૂર્વ સેવાઓ વિચિત્ર વિચિત્ર વીણ સંભળાવ્યા કરો.” હોય છે, અર્થાત્ જુદી જુદી જાતની હોય છે, દા. ત. એમ કહી એક ઝુંપડું એમને રહેવા ચાંડાલી વિદ્યાની પૂર્વ સેવા - આપ્યું, બે જણે ત્યાં રહી વીણા સંભળાવે છે.
અહીં સ્થિરતાથી ભંગીઓ વચમાં વચમાં વીનવે જંબૂકુમારને નવી પરણીને આવેલી આઠ છે ત્યારે એ કહે છે, “ભાઈ! અમે તો પરદેશી, પનીઓ સંસારમાં રહેવા લલચાવતી હતી, અમે અહીં કેટલું રહીએ એ શું કહેવાય?” અને એકેક પત્ની જુદી જુદી કથા કહેતી હતી. ત્યારે ભંગીઓ વિચાર કરે છે કે “આ બંનેને એના જવાબમાં જંબૂકુમાર પણ વૈરાગ્ય-સમર્થક જે એકેક કન્યા પરણાવી દઈએ, તે તે પછી કથા કહેતા. એમાં એમણે એક કથા ચાંડાલી અહીં જ સ્થિર થઈ જશે. આપણને અને વિદ્યાની અને એની પૂર્વસેવાની સાધનાની આપણા ધરા છોકરાને વીણાથી આનંદ બહુ કહેલી. એ પરથી વિચિત્ર પૂર્વસેવાને ખ્યાલ આપે છે.” એમ વિચાર કરી બંનેને એકેક કન્યા આવે છે. એમાં પ્રાસંગિક બોધ પણ સારે
પરણાવી દીધી. પરણીને હવે એક વિદ્યાધર છે, એટલે અહીં એ જોઈએ
બીજાને કહે “ચાલ વિદ્યા સાધવા.” કથાસાર આ પ્રમાણે છે,–
બીજો કહે “તારામાં કાંઈ માણસાઈ છે? ચાંડાલી વિદ્યાઃ બે વિદ્યાધરે
હજી હમણાં તે પરણ્યા, તે તરત ને તરત બે વિદ્યાધર યુવાને વિદ્યાધર-ચકવતી બિચારીને છેડી જવાય? થેડા સમય પછી થવા માટે ચાંડાલી વિદ્યા સિદ્ધ કરવા નીકળ્યા. જઈશું. શી ઉતાવળ છે ?” વૈતાઢ્ય પર્વત પરથી નીચે અહીં પૃથ્વી પર પહેલે કહે “પરણવાને ઉદ્દેશ શું હતું? આવ્યા. એમાં પૂર્વસેવા એવી હતી, કે પહેલાં ઉદ્દેશ બાજુએ મૂકાય? તારે ન આવવું હોય કેઈ ચંડાળ-ભગીની કન્યાને પરણવું પડે, ને તે તું જાણે. હું તે આ ચાલ્યો.” એમ કહી ચાંડાલીના પતિ બન્યા પછી એને છોડીને કોઈ પત્નીને ગમે તેમ સમજાવી એ ગયે, ને એણે પર્વતની ગુફામાં જઈ બાર મહિના સાધના બાર મહિના સાધના કરી વિદ્યા સિદ્ધ કરી. કરવી પડે, વિદને વટાવવા પડે, ત્યારે ચાંડાલી વિદ્યાદેવીનું વરદાન લઈ અહીં આવ્યા ત્યારે, વિદ્યા સિદ્ધ થાય, જેના બળથી ભલભલા બીજે તો હજી ભંગી-વાસમાં જ બેઠે છે. માંધાતા રાજાઓને પણ જતી વિદ્યાધર-ચક એને કહે “જે મારે વિદ્યા સિદ્ધ થઈ ગઈ. તું વતી થઈ શકાય.
હજી અહી જ બેઠો છે? જા, જા, વિદ્યા સાધી