________________
રરર ]
[ પગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ બીજાઓ આગળ સારું ભાષણ આપી શકીએ, ભગવાને રાગ-દ્વેષને ખંખેરી નાખવા ને એથી લોકમાં માન મળે, પ્રતિષ્ઠા મળે, માટે (૧) કાયાની માયા ફગાવી દીધી, અને અથવા બીજાઓને સારું ભણાવી શકીએ, ને ઈદ્રિના ઈષ્ટ વિષયેથી ભરણું ભરવાના બંધ એથી પગાર પુરસ્કાર સારા મળે.” આમાં સ્પષ્ટ કર્યા. કાયાની માયા નથી એટલે કેઈ દુષ્ટ માણસ દુન્યવી માનપાન–પસાદિની જ મમતા છે, તેથી પશુ કે દેવતાએ શરીર પર ઉપદ્રવ કર્યો તે તે એ મલિન ભાવ છે.
લેખામાં ન લીધા. એટલે જ ઉપદ્રવ કરનાર પર દુન્યવી લાભની મમતા-આકાંક્ષા
દ્વેષ ન કર્યો. એમ કાયાની માયા નથી એટલે એ મલિન આશય,
કેઇ રાજાએ કે દેવતાએ સત્કાર સન્માન કર્યા આત્મહિતની મમતા-આકાંક્ષા
તે “કાયાનાં સન્માન થાય તેથી મારા આત્માને એ શુદ્ધ આશય
શું ?” એમ એ પણ લેખામાં જ ન લીધા; એટલે
સન્માન કરનાર રાજા કે દેવતા પર રાગ ન કર્યો. શુદ્ધ આત્મહિતની મમતામાંથી શુભ અધ્ય. (૨) એમઈ દ્રિના વિષયોથી ભરણ ભરવા વસાય જન્મે છે,- ચોગકથા શું કે કોઈ પણ નથી. અર્થાતુ ઇષ્ટ વિષયથી ઇન્દ્રિયની તુષ્ટિ-પુષ્ટિ આત્મહિતની વસ્તુ શું,
કરવી નથી, એટલે સામે દુનિયાનું ગમે તેટલું આત્મહિતની સાધના શુભ અધ્યવસાય સાથે સારું રૂપાળું જવાનું આવ્યું, પરંતુ એ જોવું સંકળાયેલી છે.
હરામ; કેમકે આંખની તુષ્ટિ-પુષ્ટિ કરવી નથી. અર્થાત્ બધીય હિતસાધના શુભ અધ્યવસાય
સારું ભેજન મળે છે પણ નથી જોઈતું, જીભને માંથી ઊઠવી જોઈએ. શુભ અધ્યવસાય સાથે રાજી કરવી નથી. ચાલવી જોઈએ, તેમજ એના ફળમાં પણ શુભ ઇંદ્ધિને રાજી કરનારી વિષયની અધ્યવસાય જાગવા ને રહેવા જોઈએ. જાહોજલાલી મારે ખપતી નથી.
દા. ત. દેવાધિદેવનાં દર્શને જઈએ છીએ. આમ ભગવાને કાયાની માયા (મમતા) કેઈ પૂછે “કેમ દર્શન કરવા ચાલ્યા ? ” તે મૂકી દીધી, અને ઇંદ્રિયની તુષ્ટિ-પુષ્ટિ કહીએ કે “મોહાંધેના દર્શન અને મોહમાયાનાં ૧૧
કરવાનું મૂકી દીધું. દર્શન વગેરે અસદુ દર્શન બહ કર્યા', હવે એટલે હવે ભગવાનને રાગ-દ્વેષ કરવાની વીતરાગ પરમાત્માનાં દર્શન કર્યું, તે પરમાત્મા જરૂર રહી નહિ. તે એ પ્રભુનાં દર્શન કરીને તરફ દષ્ટિ જાય; એમનાં જીવન, સાધના, અને હું પણ એવી પ્રેરણા મેળવું”-એમ ભાવના સિદ્ધિ તથા વિશ્વોપકારનાં મરણ થાય. એથી રાખી, તે પિતાની કાયાની મમતા અને મન પવિત્ર બને, નિર્મળ બને. એમના ગુણ ઇટિયાની તુષ્ટિ-પુષ્ટિ પર અભાવ થાય. યાદ આવે તે એ ગુણમાંથી પ્રેરણા મળે.” આ પોતાના રાગદ્વેષ ખતરનાક લાગીને એને ખેદ આશય એ શુદ્ધ ભાવ છે, એટલે કહેવાય કે ઊભે થાય, એ ફળ આવ્યું એ શુભ અધ્યદર્શન-સાધના શુભ અવસાયમાંથી ઊઠી. હવે વસાય છે. દર્શન કરીને શું જોઈએ છે? દર્શનમાંથી શું સારાંશ, દરેક સાધના શુભ અધ્યવસાય લેવું છે?' તે કે વીતરાગનાં દર્શન કરતાં સાથે સંકળાયેલી રાખવી જોઈએ. તે યોગકથાવિચાર આવે કે ભગવાને શું શું કર્યું, અને શ્રવણની સાધના પણ શુભ અધ્યવસાય હું શું કરી રહ્યો છું?
સાથે સંકળાયેલી જોઈએ. આ કયારે બને ?