________________
ભક્તિથી હિત ]
[ ૨૭ ભક્તિથી હિદય ૨ રીતે –
(૪) ધર્મ–પ્રીતિ ને તત્વ પર શ્રદ્ધા આવે. (૧) બીજા કોઈ દુન્યવી પદાર્થની આશંસા (૫) મૈત્રી ભાવના, કરુણાદિ ભાવના, ન ઊઠે, અને ભક્તિને ગૌણ ને દુન્યવી અનિત્યતાદિ ભાવનાઓ વગેરે આવે. તથા, પદાર્થ–લગનને મુખ્ય કરવાનું ન થાય, કિન્તુ (૬) એને લાવનાર પ્રભુભક્તિ, સાધુ સેવા, ભક્તિ જ મુખ્ય રહે, ને એમાં આત્માને મહાન દયા-દાનાદિ સુકૃતે આવે, તેમજ હિતેદય થાય. તેમજ,
(૭) ત્યાગ, તપ, સામાયિકાદિ સદનુષાને (૨) આ શ્રદ્ધાયુક્ત ભક્તિના એવા સુંદર સંસ્કાર યાને સુંદર શુભાનુબંધ ઊભા થાય
વગેરે સત્ કરણ આવે.
તે કે જે પરલોકમાં આત્મામાં મહાન હિતના. આ બધાં આત્માનાં હિત ગણાય." . " સહજ રીતે ઉત્થાન કરે.
ચગીની શ્રદ્ધાસહિત ભક્તિ કરાય, તે આ આમાં પહેલો પ્રકાર એટલા માટે બતાવ્ય હિતોને ઉદય થાય છે, કેમકે (૧) ગી એવા કે યોગીની ભક્તિ કરવાની છે તે એવા આશ હિતેથી ભરેલા હોય છે. એમનું શ્રદ્ધા સાથેનું યથી નહિ કે “મને યોગી મંત્ર-તંત્ર આપે, સાંનિધ્ય સેવાય, અને એમની સેવા-સરભરા મને સાંસારિક વિષયના આશીર્વાદ આપે, હું થાય, તે સહેજે એમના એ ગુણોની, ભક્તિ
ગીગુરુને શિષ્ય છું તે એમની હું ભક્તિ કરનાર પર, છાયા પડે. વળી (૨) એમની પાસે કરું તે મને વસ્ત્રાપાત્રાદિથી સારે સાચવે. મને શ્રવણ પણ એનું મળે એટલે ભક્તિ કરનારમાં શાસ્ત્ર ભણાવી એ હોંશિયાર કરે, કે હું સહેજે એ હિતોને ઉદય થાય, ઉધમ થાય. વિદ્વાન તરીકે પંકાઉ, સારા વ્યાખ્યાનકાર તરી. ભક્તિથી પરલોકનાં હિતઃકેની ખ્યાતિ મળે.' '
આ તે આ જનમના હિતની ગણતરી થઈ, આ આશયે પીગલિક હોઈ આત્મામાં પરંતુ પરાકના હિત પણ ખાસ લક્ષમાં લેવાના ગોઝારી વિષયાસક્તિને પોષનાર છે. છે. ગીની શ્રદ્ધાયુક્ત ભક્તિથી પરાકનાં હિત
એથી કાંઈ આત્મામાં હિતને ઉદય ન થાય. એ પણ સિદ્ધ થાય છે. એ હિતે પણ આ જ બધા તે એવી મલિન આશંસા મલિન આશય બિલકુલ શુભ ભાવ, શુભ અધ્યવસાય, વગેરે, અને ન રાખતાં શુદ્ધ આત્મહિતની ભાવનાથી ભક્તિ ત્યાગ-તપસ્યા-દયા-દાન-શીલ-દેવ-ગુરુ-ધર્મની થાય, તો જ આત્મહિતને ઉદય થાય. માટે ભક્તિ સેવા-ઉપાસના–સદાચરણ વગેરે સમજવાના. કરે, તે નિઃસ્વાર્થ ભક્તિ કરે તે આત્માનાં પરલેક જેનાથી ઊજળો બને તે પરલેકનાં હિત હિત સધાય.
કહેવાય. આ જન્મની સારી વૃત્તિઓ ને સારી ભક્તિથી આત્માના આ લેકનાં હિત કયા? મીત્તઓ એવા શુભાનુબંધ-શુભસંસ્કાર ભા.
કરે છે, કે જેના પ્રતાપે પરલોકમાં એવા હિતના (૧) આત્મહિતમાં ક્ષમાદિ શુભ ભાવે, મૈત્રી
ઉદય થાય છે. આ સારી વૃત્તિઓમાં એક આસ આદિ ભાવે તથા શુભ અધ્યવસાય આવે. એમ, યાન આ રાખવાનું કે ગસાધક બીજાઓ . (૨) વીતરાગ પરમાત્મા પર રાગ-બહુમાન પર ઈષ્ય અસૂયા, દ્વેષ, હલકી દષ્ટિ. વગેરે ને ત્યાગી નિગ્રંથ સાધુ પર રાગ-બહુમાન આવે. નરસી વૃત્તિ, અધમવૃત્તિ ન થાય. કારણ એ છે,
(૩) સંસાર પર વૈરાગ્ય અને મોક્ષને પ્રેમ કે અહીં યોગીમાત્ર પર બહુમાન રાખવાનું તથા શ્રાવક- સાધુ ધર્મના આચાર કિયાએ આવે. કહ્યું છે. હવે—
૩૦