________________
[ગદષ્ટિ સમુરચય વ્યાખ્યાન-ભાગ ૨
એમ, સંસારરસિ ધન-માલ-વેપાર વગે- ઉ૦-સુકૃતને હિસાબ માંડવાથી આ મમતારિ રેમાં જ લગ્ન અને મગ્ન હોય છે. ત્યારે મેક્ષ થાય. (૧) એક હિસાબ આ, કે આ વિચારવાનું રસિયો જિનમત-જિનાજ્ઞા સ્વીકારવા-પાળવામાં કે “સુકૃત કયું? દેહ-દ્રવ્યાદિની સેવાને કઈ લીન હોય છે.
સુકૃત નહિ કહે. સુકૃત તે જિન-જિનશાસના- એમ, પહેલે માત્ર કુટુંબની સેવા-સરભરા
દિની સેવાને જ કહેવાય. વળી આ સુકૃતની
તક આ ઉત્તમ ભવમાં જ છે, તે અહીં એ કરવામાં શુરે, ત્યારે બીજો સંઘ-સાધર્મિકની
સુકૃત કાં ન સાધી લઉં? એ માટે મમતાદિ સેવા-ભક્તિને મુખ્ય કરનારે હોય છે, એના જિન-જિનશાસનાદિ પર જ કાં ન જમાવું !” પર એને મુખ્ય દષ્ટિ હોય છે.
(૨) બીજે હિસાબ આ, કે “અહી જે આ તે આ દૃષ્ટિભેદનું કારણ આ જ, કે સંસાર- ઉત્તમ અવતાર, ઉત્તમ માનવદેહ, પાંચ ઇંદ્રિયો રસિયાને પોતાની કાયા-કંચન-કુટુંબ પર પરિપૂર્ણ, વિશિષ્ટ બુદ્ધિશક્તિવાળું મન, અને મમતા છે, પ્રીતિ છે, ત્યારે મેક્ષાભિલાષીને ખાનપાન-રહેઠાણ આદિ બધું પ્રાપ્ત થયું છે, તે પિતાના આત્માના હિતકર જિન-જિનવચન
અહીંનું બધું સારું પૂર્વ જન્મના સુકજિનસંઘ પર મમતા છે, પ્રીતિ છે. આના પરથી
તના પ્રભાવે મળ્યું? કે પૂર્વભવે દેહ-દ્રવ્ય આપણી જાતનું માપ કાઢી શકીએ, કે આપણે
-કુટુંબને કથલે સંભાળ્યા કરવાના પ્રભાવે? સંસારરસિક છીએ? કે મોક્ષરસિક? એ માટે દેહાદિને કથેલે સંભાળ્યા કરવાના પ્રભાવે આ જેવાનું કે આપણી મુખ્યપણે દૃષ્ટિ કેન આ ઉત્તમ અવતારાદિ પ્રાપ્ત થયું કહેવાય પર રહે છે? હૈયાની મમતા કોના પર? દિલની નહિ. કેમકે તે તો એ કથેલે સંભાળ્યા કરનાર મુખ્ય પ્રીતિ કેના પર? કાયા-કંચન-કુટુંબ તે આખી દુનિયા છે, તે એ બધાને ઉત્તમ પર? કે જિન-જિનવચન-જિનસંઘ પર? જે
જ અવતાર વગેરે મળી જઈ વિસ્તાર થઈ જાય!
આ દષ્ટિ, મમતા, પ્રીતિ, બધું માત્ર કાયા-કંચન- પણ એવું બનતું નથી. તેથી કહેવું પડે, કે કુટુંબ પર છે, તે એ સંસાર-રસ સૂચવે છે,
પૂર્વભવના સુકૃતના હિસાબે જ અહીં ઉત્તમ ૫છી આપણને મોક્ષ સાથે શી લેવા-દેવા રહે?
પ્રાપ્તિ થઈ છે. તે પછી અહીં પણ એ ' એમ આપણે આ જેવાનું છે, કે આપણે સકતો જ કરવા જોઈએ. દેડાદિનો બહ કથલે આપણે અભ્યદય આબાદી શેમાં માનીએ છીએ? સંભાળ્યા કરવાને નહિ. સુકૃતો જ બહુ કરતા ધ્યાનમાં રહે કે
રહીએ તે જ આગળ પર ઉત્તમ અવતારાદિ બધું આ દેહ-દ્રવ્ય-કુટુંબની જાહેજલાલીમાં પ્રાપ્ત થાય. એ સુકૃતે માટે જિન-જિનશાસન પિતાને અસ્પૃદય અને આબાદી માને એ વગેરે પર જ મમતા-લાગણી-પ્રેમ-શ્રદ્ધા રાખું.” ભવોલિનદી જીવ છે. ત્યારે
. (૩) વેગી પર બહુમાન. - એ જાહેરજલાલીમાં પિતાની બરબાદી ભેગ અને મકથા પર અત્યંત મમતાભરી
જુએ, નેજિન-જિનમત-જિનસંઘની સેવામાં પ્રીતિની જેમ વિશુદ્ધગવાળા ચોગીઓ પર પિતાને અભ્યદય અને આબાદી માને, એ બહુમાન રાખવું જોઈએ. એ બહુમાન વિનસાચે મેક્ષાભિલાષી–મેક્ષરસિક જીવ છે. યાદિ ભક્તિઉપચાર પૂર્વક જોઈએ. ઉપચાર
પ્ર–દેહ-દ્રવ્યાદિ પર અનંત અનંત કાળની અંગે વિશેષ આગળ કહેશે. બાકી કહ્યું છે - મમતાના ગાઢ સંસ્કાર છે, તેથી એને મૂકીને
- ભક્તિ એ બાહ્ય પ્રતિપત્તિ યાને સેવા, જિન-જિનમત આદિ પર મમતાદિ શી રીતે સરભરા છે, અને બહુમાન એ આંતર પ્રીતિ
-ગૌરવ છે,