________________
પ્રભુસ્મૃતિ પરનો ટ્રેષ પ્રભુ પર પહોંચે ]
[ ૨૧૭
વસ્તુ આત્મા અને એના હિત-અહિતની અને વિરોધ નથી ! વિરોધ છે માત્ર વીતરાગ સર્વજ્ઞા એને લગતી બાબતેને કશી જગાજ નહોતી. ભગવાનની મૂર્તિને! અને એ મૂર્તિની એના તરફ દૃષ્ટિ જ નહોતી; મનમાં એને કશે પૂજાનો ! કેવું કારમું અજ્ઞાન ! વિચાર જ નહોતું. તે એનું અજ્ઞાન હતું માટે જ જિનમતિ પ્રત્યે દ્વેષ છે, એથી કરીને પછી નહિ, કિન્તુ કોઈ એનું જ્ઞાન લાવે કે વિચાર અનંતાના તારણહાર શ્રી શત્રુંજયતીર્થ પ્રત્યે લાવે તે એ સાંભળવું ય નહોતું ગમતું. એટલી ય એને દ્વેષ ને અરુચિ કરવા છે ! ત્યાં પછી, બધી એના પ્રત્યે અરુચિ હતી, દ્વેષ હતા. એનું આદીશ્વર ભગવાનની મૂર્તિને દ્વેષ કરીને ખુદ કારણે મહામિથ્યાત્વનું જોર હતું. આજે પણ આદીશ્વર ભગવાન પર હૈષ પહોંચે તે એમને દેવાધિદેવની મૂતિ નહિ માનનારામાં દેખાય છે વાંધો નથી ! આમાં કેટલા ભયંકર પાપકર્મનાં ને કે એને કાંઈ મૂર્તિ અને મૂર્તિ પૂજાનું પિટલા બાંધવાના? કેવું ભવાંતર માટે ભગ અજ્ઞાન નથી, કિન્તુ કઈ મૂર્તિની ને મૂર્તિ વાન ન મળવાનું નક્કી થઈ જાય? યાને મહા પૂજાની વાત કરે તે એને એ સાંભળવી ય દુર્લભધિપણું ઊભું થઈ જાય? આ બધી ગમતી નથી, એટલે બધે મૂર્તિ અને મૂર્તિ કેવી મહાદશા! પૂજા પર દ્વેષ-અરુચિ રહે છે.
એમ, જીવ ઓઘદષ્ટિમાં હતું ત્યારે આત્મા કિન્તુ એને બિચારાને ખબર નથી કે અને હિતાહિતનાં તત્વ પ્રત્યે એને એ દ્વેષ
ભગવાનની મૂતિ ઉપરનો છેષ ભગવાન કે એની માત્ર વાત સાંભળવી પણ ગમે નહિ! પર પોંચે છે.
તીવ્ર મિથ્યાત્વના ઉદયને આ પ્રભાવ છે. દા. ત. ઘરમાં પિતાના પિતાને કે ગુરુને
5. પરંતુ જ્યારે મિથ્યાત્વમાં મંદતા આવે છે, ફેટ હોય અને બહારને કેઈ આવીને ફેટા
ત્યારે આ આત્મા-પરમાત્મા–હિતાહિત વગેરે
તત્ત્વ પ્રત્યે દ્વેષ હવે બંધ પડે છે, અને ત્યાં પર થુંકે, તે એ જોઈને એ ઘરમાલિકને
- પહેલી મિત્રાગદષ્ટિ પ્રાપ્ત થાય છે. ગુસે આવે છે, તે સામાને ધમકાવે છે કે
આવા જીવ જૈનેતર હોય તે ય હરામખેર ! મારા પિતાજીના મારા ગુરુજીના , ફેટા પર તું ધૂકીને મારા પિતાજીનું ગુરુજીનું
હજી સારા કે એમને તત્ત્વપ્રત્યે દ્વેષને
અંત આવે છે, પરંતુ આ મૂર્તિ –વિરોધી અપમાન કરે છે ?” પોતાના પિતાના કે ગુરુના ફેટા પરને શ્રેષ એને પિતાના પિતા કે ગુરુ પર
કુળમાં જન્મી ગયેલા અને જૈન ગણતાની પહોંચતે દેખાય છે. પિતાના કે ગુરુના ફેટાનું
મહાદુર્દશા એવી કે એને જિંદગી આખીમાં અપમાન એ ખુદ પિતા કે ગુરુનું અપમાન
ભગવાનની મૂતિ પર ને એ દ્વારા ભગવાન પર લાગે છે. તે પછી અહીં ભગવાનની મૂર્તિનું
: ઠેષ છૂટતે નથી, એ કેટલા નીચા પાટલે? અપમાન-અવિનય-દ્વેષ એ ખુદ ભગવાનનું
કેટલા ભાગ્યહીન ? અપમાન-અવિનય–ષ નથી? ખૂબી કેવી છે કે તત્ત્વનો છેષ મટયા પછી જ તત્ત્વ જિજ્ઞાસા:એમને દેશ ખાતર શહીદ થયેલા મોટા દેશ. અહીં પહેલી ગષ્ટિમાં તત્વ પ્રત્યેને નેતાના બાવલાને વાંધો નથી, વિરોધ નથી, દ્વેષ બંધ પડવાથી તત્ત્વ પ્રાપ્તિની અનુકૂળતા બાવલાને ફૂલહાર ચડે એને વિરોધ નથી, ઊભી થાય છે, ને પહેલી અનુકૂળતા આ, કે પિતાના ઘરમાં ગેત્રજ કુળદેવીની સ્થાપના અને હવે બીજી યોગદષ્ટિમાં તવની જિજ્ઞાસા કરી એને અને એને દીવો ધૂપ કરાય એને જાગે છે કે “તત્વ શું હશે ?” આ બતાવે છે કે
૨૮