________________
અયા જાપ : સમાધિ ]
[ ૨૧૩ નાથી વિવેકની સિદ્ધિ થાય. સંતેષથી ઉત્તમ શૌચ વગેરે ઉચ્ચ કોટિના નિયમનું પાલન સુખની સિદ્ધિ થાય, સંતેષી પૂણિયા પાસે કેમ બની શકે ?” પરંતુ ગ્રંથકાર મહષિ કહે પૈસા નહતા છતાં દુઃખી નહતે. મમ્મણ છે કે એનું પાલન ઈચ્છાદિ યોગરૂપ સમજપાસે અઢળક ધન ! છતાં દુઃખિયારે હવે, કેમકે વાનું છે. એને અસંતોષ હતું. તપથી શરીર-ઇન્દ્રિયની પહેલી દૃષ્ટિમાં “ધમીના અંગે પણ આ સિદ્ધિ થાય, અર્થાત્ આત્માને સ્વાધીન બને. જ પ્રશ્ન હતા કે પ્રારંભિક જીવને અહિંસાદિ સ્વાધ્યાયથી ઈષ્ટદર્શનની સિદ્ધિ થાય. યમનું પાલન કેવી રીતે શક્ય હોય ત્યાં જે
મેક્ષની સિદ્ધિ મેળવવા પહેલાં આવી ઘણી સમાધાન આપેલ એ જ સમાધાન અહીં લાગુ સિદ્ધિઓ ઊભી કરવી પડે. ભગવ૬-ધ્યાનથી પડે છે. સમાધિની સિદ્ધિ થાય.
અહિંસાદિ શું કે, શૌચાદિ શું, યા દાનાદિ (૫) ઈશ્વર-પ્રણિધાનથી સમાધિ મળે ધર્મ શું, એ દરેકની સાધનાની ચાર કક્ષા છે.
વીતરાગ ભગવાનનું એમને ઓળખીને ઈચ્છા-પ્રવૃત્તિ-ભૈય-સિદ્ધિ. આમાં પહેલી દિલથી ધ્યાન કયે જવાય, તે એ ધ્યાનના અહ કક્ષામાં એની શુદ્ધ ઈછા આવે. બીજે પગઅભ્યાસથી હદય પર વીતરાગભાવ જમાવટ કરે. થિયે એની પ્રવૃત્તિ આવે. પછી એમાં સ્થય વિતરાગના ધ્યાનથી વીતરાગના પ્રત્યે
આવે, અને અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય, અર્થાત્ આકર્ષણના એવા ઘેરા સંસ્કાર જામતા બની જાય.
' અહિંસાદિ પિતાની આત્મામાં સ્વભાવભૂત જાય, કે પછી રાગ-દ્વેષ, હર્ષ-ખેદ વગેરેના સંકલેશ ગમે જ નહિ,
આ સૂચવે છે કે તમે અહિંસાદિની શુદ્ધ
ઈચ્છા કરે કે હું અહિંસાદિ આચરું' તે એટલે સમાધિ સુલભ થાય.
તમે સાધના શરુ કરી કહેવાય. અહીં નિયમની આ એક પ્રકારની સમાધિ. બીજી રીતે સાધના અંગે પણ આવું જ છે. જોઈએ તે અષ્ટાંગ યોગમાં છેલ્લા ત્રણ ધારણુંધ્યાન-સમાધિ છે, એ હિસાબે ધ્યાનના ખૂબ
(1) “હું આ નિયમ સાધુ એવી એની શુદ્ધ
ઈચ્છા કરે એ એની પ્રારંભિક સાધના છે. અભ્યાસ પછી લય અવસ્થા પ્રાપ્ત થાય, એનું નામ સમાધિ. આના માટે ઈશ્વરનું ધ્યાન
(૨) પછી એવી થોડી પણ પ્રવૃત્તિ કરે, જીવનમાં પ્રધાન થઈ જવું જોઈએ. એને જીવન
એ બીજી કક્ષાની સાધના થઈ. પર પડઘો એવો પડે કે જીવનમાંથી રાગાદિના (૩) પ્રવૃત્તિ કર્યો ગયા, એમાં કાંક વિન સંકલેશે દૂર થઈ જાય. મન જે પરમાત્મા આવ્યું, પરંતુ તેથી પ્રવૃત્તિમાંથી પાછા ન પડયા વીતરાગની પૂંઠે પડી ગયું, ને વીતરાગતા એવી સ્થિરતા રાખી, શૈય જાળવ્યું, તે એ પર ગાઢ પ્રેમ-આસ્થા બંધાઈ ગઈ તે પછી ૩ જી કક્ષાની સાધના થઈ શું એ મન રાગાદિ–સંકલેશમાં જાય?
(૪) એમ બડ પ્રવૃત્તિ સ્થિરતાથી કર્યું નિયમ પાલન ઈચ્છાદિ રૂપ – જવાય ત્યારે, એ અહિંસાદિ, શાચાદિ ગુણ કે
અહીં પે નિયમોનું વર્ણન કર્યું તે જોતાં ધર્મ સિદ્ધ થાય, આત્મસાત્ થાય, સહજ એમ લાગે કે હજી તે યુગની રજી દષ્ટિ છે સ્વભાવભૂત બની જાય, એ સિદ્ધિ થઈ કહેવાય. એટલે પ્રારંભિક જેવી દશા ગણાય; એમાં એવા આ સિદ્ધિમાં પણ ટકાવારી હોય છે,