________________
t૨૧૧
૫ નિયમનાં ફળ કાયજુગુપ્સાદિ ] કશી અધુરાશ જોવાની રાખી નથી, એને કદી (૩) સ્વાધ્યાયથી ઈષ્ટદર્શન, એવી ચિંતા નહિ, સંતાપ નહિ; એટલે દુઃખ અહીં સ્વાધ્યાય એટલે ઈષ્ટદેવતાના મંત્રને નહિ, એ સદા સુખી. આ સનાતન સત્ય છે, - જાપ લેવાને છે. એ જાપ એકાકાર થઈને કર
“સંતોષી સદા સુખી ને અસતેજી વાને; અર્થાત્ જાપ કરતી વખતે મગજમાં બીજુ સદા દુ:ખી.”
કશું લફરું ઘાલવાનું નહિ, એમ દુનિયામાંથી અને ખૂબી પાછી એ છે કે
ખેવાઈ જઈને જાપ સારા પ્રમાણમાં કરવામાં વિષયસુખ કરતાં સંતોષસુખ ઉત્તમ :- આવે, તે મંત્રના અધિષ્ઠાતા ઈષ્ટ દેવનું દર્શન
સંતેષનું સુખ, કેઈપણ ઊંચામાં ઊંચા થાય છે. મંત્ર ચીજ એવી છે, કે તમે એને ઇંદ્રિય-વિષયના સુખ કરતાં કંઈ ગણું ઊચું છે. જાપ કરતાં કરતાં મંત્રમય થઈ જાઓ, તે કોઈ દેવતાઈ વિષય-સુખ પણ સંતેષના સુખના અપૂર્વ દર્શનને અનુભવ થશે. મંત્રમય થઈ ૧૦૦મા ભાગેય નથી; કેમકે ગમે તે વિષય જવા માટે જાપમાં તે લીનતા ખરી, કિન્તુ પણ પરિમિત છે, અને એનું સુખ એને પરા- જાપ કરીને ઊઠયા પછી પણ-અજપા-જાપ ચાલ્યા ધીન છે. વળી એનું સુખ તુલનાથી જોવાય છે. જ કરે. એટલે? ચાહીને જાપ કરવાનું લક્ષ નથી ત્યારે સંતેષ અપરિમિત છે; અને પરાધીન છતાં સહજરૂપે હોઠ પર જા૫ના મંત્રના અક્ષર નથી. સંતેષ પોતે જ સુખરૂપ હોવાથી સ્વ. રમ્યા કરતા હોય. તે જ એ દિલથી ઓતપ્રેત તંત્ર છે, તેમજ સ્વતંત્ર હોવાથી એનું સુખ થઈને જાપ કર્યો ગણાય. . તુલનાથી નથી જોવાતું. ને “મારા કરતાં પેલાને અજપા જાપનું દૃષ્ટાન્ત :ફરનીચર વગેરે સગવડ વધારે–એમ તુલનાથી અમદાવાદમાં વિ. સં. ૨૦૧૪ની સાલમાં સુખ જેવા જાય એમાં પિતાની પાસે સુખસાધને ખીરના એકાસણુ સાથે એક જ દિવસમાં ૫૦ છતાં, દુઃખી થાય છે !
હજાર અરિહંતને જાપ કરાવ્યું. ૨૫૦ ઉપર સંતેષમાં તુલના કરવાની રહેતી નથી, આરાધકે જોડાયા. એમાં જોડાયેલ એક ગ્રેજ્યુયેટ માટે સુખ અમાપ છે,
' યુવાન કેટલાક વખત પછી સ્વાનુભવ કહેતે પૂણિયા શ્રાવકનું સુખ કેવું? એને કેટલું હતું કે “સાહેબ! મારે તે એ એક જ દિવસમાં સુખ? તે કે એ સંતોષના અપરિમિત સુખના ૫૦ હજાર વાર “અરિહંતને જાપ કર્યા પછી લીધે એનું સામાયિક એવા સમતાભાવથી થતું હઠ ઉપર જાયે અજાણ્ય “અરિહંત' એ ચાર હતું કે શ્રેણિકના પૂછવા પર મહાવીર ભગવાને અક્ષરની રટણ એવી ચાલુ થઈ ગઈ કે અજપપૂણિયાના એક સામાયિકનું પણ ફળ વર્ણન- જાપ જેવું થઈ ગયું ! બસમાં જાઉં, રેલ તીત બતાવ્યું.
ગાડીમાં જાઉં', કે સાયકલ પર યા ચાલતા જાઉં, પૂણિયે સંતોષી હત; એને રેજની ૧રા પણ અરિહંતને અજપાજાપ ચાલ્યા જ કરે. દેડાની કમાઈ અને એકાંતરે ભેજનથી અધિક એને પ્રભાવ સાહેબ ! કે પડો કે એકવાર કશું જોઈતું હતું. તેથી એ મહાસુખી હતે. જામનગરમાં સંઝાકાળે સાઈકલ પર ફૂલ સ્પીડમાં મગધસમ્રાટ એ સુખી નહિ. જયાં કશું જોઈએ જતા હતા. અંધારું થઈ ગયેલું. સડક પર છે, ત્યાં જ ચિંતા-સંતાપ વગેરેનું દુઃખ ઊભું આગળ એક મેટો ખાડે ખેલે, પણ ત્યાં થાય છે. જેને કશું જોઈતું જ નથી, એને દુઃખ ન કેઈ કેન બાંધેલી, કે ન કેઈ ફાનસ શું? એને પરમશાંતિ છે. સંતોષવાળાને કશું મૂકેલું. તેથી આઘેથી ખાડે દેખાતે જ નહોતે. જોઈતું નથી, તેથી એને અનુપમ સુખશાંતિ છે, પરંતુ હઠ પર અરિહંતની રટણ હતી એને