________________
સાધનાને અનુરૂપ વેશ્યા સંકલેશથી સંસાર : વિશુદ્ધિથી મિક્ષ ]
[ ૧૬૦
આ સાગાદિન નિમિત્ત કહ્યા, તે શાનું સાધનાને અનુરૂપ વેશ્યા બહુ મહત્વની નિમિત્ત? એનો ખુલાસો ટીકામાં બતાવે છે, કે વસ્તુ છે. નિઃશ્રેયસ્ સાધનનું નિમિત્ત” અર્થાત્ મેક્ષનાં દા.ત. જુઓ, અષ્ટાપદજી પરના ૧૫૦૩ સાધન સામાન્યથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર; તાપસોને મહાન ગુરુ ગૌતમસ્વામીને યોગ થયે, ને વિશેષથી રાગાદિસકલેશના અધ્યવસાય અને એમના દ્વારા શ્રવણમાં વીતરાગ સર્વજ્ઞા સ્થાનકેને દબાવી પ્રગટ કરાતા સંયમની તીર્થકર ભગવાનને વેગ થયે. આ સોગની વિશુદ્ધિના અધ્યવસાયસ્થાન. આનાં નિમિત્ત સાધનામાં એ તાપસે એવા તલ્લેશ્ય બન્યા, કે અર્થાત્ નિમિત્તકારણ છે સદ્દગાદિ ત્રણ કમસર ૫૦૧-૫૦૧ કેવળજ્ઞાન પામતા ગયા. . સંકલેશથી ભાવવૃદ્ધિ; વિશુદ્ધિથી કુષ્ણ વાસુદેવની તલેશ્ય વંદના :ભવ છેદ –
એમ દેખો, કૃષ્ણ વાસુદેવ ભગવાન નેમિઅહીં વિશેષ સાધનને નિર્દેશ એટલા નાથ પ્રભુના ૧૮૦૦૦ સાધુને વંદન-કિયાની માટે કરાય છે, કે સામાન્ય સાધન સમ્યગ્દર્શન- સાધનામાં કેવાક તલેશ્ય બન્યા, અર્થાત્ વંદનની જ્ઞાન–ચારિત્રની આરાધના કરતાં કરતાં અંત જ એક લેશ્યા, મન એમાં જ તન્મય એવું કે રાત્મામાં રાગાદિના સંકુલેશ ટાળી વિશુદ્ધિ બીજા કશામાં જાય નહિ, તેમજ વંદનમાં તલ્લેમેળવતા જવાનું ખાસ ધ્યાનમાં લેવાનું છે; શ્ય અર્થાત્ વંદનને અનુરૂપ જવલંત શુભ લેશ્યાકેમકે આત્માને વીતરાગભાવ તરફ લઈ જનાર વાળા બન્યા! કે વંદન કરીને પ્રભુ પાસે આવી વિશુદ્ધિના ઉત્તરોત્તર ચડિયાતા અધ્યવસાય- કહે છે, સ્થાનકે છે. જેમ જેમ રાગાદિના સંકુલેશ પ્રભુ! હવે થાક” ઓછા કરતા ચાલે, તેમ તેમ આત્મામાં વિશુદ્ધિ ત્યારે ભગવાન કહે છે – વધતી આવે અને જેમ જેમ સંયમ-વિશુદ્ધિ મહાનુભાવ! થાક નહિ, થાક ઉતાર્યો. વધતી જાય, તેમ તેમ વીતરાગતાની નિટ ચાર નરક તેડી નાખી! સાતમી નરકની આયુષ્ય નિકટ થવાય. અર્થાત્ રાગાદિ સંકુલેશ વધે તેમ સ્થિતિ ૩૩ સાગરોપમની તે બાંધેલી, વિતરાગતા દૂર થાય. જેમ જેમ સંયમ-વિશુદ્ધિ તેમાંથી ૩ જી નરકની ૭ સાગરેપમની આયુષ્યવધે તેમ તેમ વીતરાગતા નજીક થાય. ત્યારે સ્થિતિ લાવી મૂકી ! એટલે તે નીચેની ચાર આવી વિશુદ્ધિમાં જે નિમિત્તકારણ બને છે એ નરકની સ્થિતિ તેડી નાખી !” સાગાદિ કેવા સાધવા જોઈએ? સગાદિમાં ત્યારે કૃષ્ણ હરખાયા, અને પ્રભુને કહે, સદ્દગુરુગ, એમને વંદનાદિ કિયા તથા તે તો હવે પ્રભુ! ફરીથી ૧૮૦૦૦ સાધુને ઉપદેશાદિ ફળની પ્રાપ્તિ લેવાની છે. વિચારો,
કર', જેથી બાકીનીય નરકા એની સાધના કેવી થાય તે એ પૂર્વે કહેલ મોક્ષ- તુટી જાય!” ' સાધનભૂત વિશુદ્ધિ પ્રગટાવવામાં નિમિત્ત-કારણે ત્યારે પ્રભુ કહે, “હવે આશંસા આવી, બને? કહે, એની સાધના તશ્ચિત્ત-તન્મન
એટલે હવે વંદન કરે તે આશંસાવાળી વંદના તલેશ્ય બનીને કરવી જોઈએ. “તશ્ચિત્ત એટલે
થવાથી, એમાં, પહેલા નિરાશંસ ભાવે જે સાધનાને સામાન્ય ઉપયોગ (ખ્યાલ; “તન્મને
વંદના કરવામાં ઉચ્ચ લેશ્યા હતી, એ હવેમાં એટલે એને વિશેષ ઉપગ ખ્યાલ); “તલ્લેશ્ય એટલે દિલની લેશ્યા સાધનાને અનુરૂપ
આ ન આવે, એટલે એવું કાર્ય ન થાય.' બનાવવાની.
આ બતાવે છે, ચીજ એકની એક, પણ ૨૨