________________
( ૨૦૫
ખાનપાન વગેરેની બહુ લગન ઓછી થતી જાય, અને ત્યાગ–તપને સહુ આચરવાનુ થાય; કેમકે મન સ ંતેાષથી કહે,
આ શી વારેવારે અને રાજને રાજ ખાવાની લપ ?” એમ તપની હાંશ રહે; અને શૌચથી ક્રમસર આગળ વધે એટલે તપ કરવામાં માથે ભાર પણ ન લાગે. નહિતર તેા તપ કરે ત્યારે સવારથી સુસ્તી ચડે! ચેાગદ્રષ્ટિના વિકાસના એ પ્રભાવ છે કે એમાં ક્રમશઃ આગળ વધતાં આત્મહિતની સાધનાઓની મમતા પોષાય. પછી
ખાવું પીવું વગેરે ખલારૂપ લાગે. મનને થાય કે
કયાંસુધી આ ખાવાની લપ ? મારું અરૂપી-અનાહારી અનંત જ્ઞાનમય ને સહજ' સુખમય સ્વરૂપ કયાં? ને કયાં આ પર પુદ્ગ
ખણજોના રોગથી મુક્ત હોય ત્યારે જામે. એ માટે પૂના ત્રણ નિયમ શૌચ, સ ંતેષ, તપ અદ્ભુત કામ કરે છે, એનાથી ઘણી ખણુજાના રોગ નાબૂદ થાય છે. પછી સ્વાધ્યાયમાં ચિત્ત સ્વસ્થતાથી લાગે છે. આ સ્વાધ્યાયનો મેટા લાભ એ કે (૧) એટલેા ટાઈમ ષટ્કાય-જીવાના સંહારમય આરંભ–સમારંભથી ખેંચી જવાય; એમ (૨) જૂઠ ચારી વગેરે પાપા પણ બંધ
ચિત્ત સ્વસ્થ હાય, વિષય ઝ ંખનાની બહુલની વેઠ જડ વિષયાના સંપર્કથી મારી આત્મ-સપત્તિ સ્વરૂપ વિશુદ્ધજ્ઞાન- દર્શીનચારિત્રમાં કશી વૃદ્ધિ થવી તેા દૂર રહી, ઉર્દુ ચારિત્રની રાગદ્વેષથી મલિનતા થાય! છતાં મારી મૂઢતા કેવી કે ઈંદ્રિયા માગે એટલા વિષયે મારે એને લાવી આપવાના ! અસલમાં તે મારે દર્પણ જેવા શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા બન્યા રહેવું જોઇએ. દપ ણુને કોઈ ફૂલહાર ચડાવવા જાય તે દર્પણ નાચવા ન માંડે, કોઈ ધોકા લગાવવા જાય તે દર્પણ રાવા ન બેસે. એ તે માત્ર પ્રતિ ખિમ ઝીલે. એમ વિષયેાના સપર્ક માં મારે રીઝ વાનું શું? ખીજવાનુંશું? એ બધુ મારાથી અન્ય છે. મારે તે। માત્ર દેખવાનું.' એ રીતે જગત પ્રત્યે અન્યત્ર ભાવના થાય, તેા તપની સાધના હાંશે હાંશે થાય.
થઈ જાય.
૪. નિયમ સ્વાધ્યાય ]
દા. ત. ૐ હી. અહું નમઃ” એ ઈષ્ટ દેવ અરિહંતના જાપ, એમ નમો અરિહંતાણુ ના જાપ, એ પણ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય-જાપથી ઇષ્ટદર્શન કરવું છે ?
તા આ ધ્યાન રાખવાનુ કે પ્રભુનાં દર્શીન કરે કે જાપ કરો, પરંતુ એ કાર્ય પૂરું થયા પછી મગજમાં એનુ' આંદોલન ચાલવુ જોઇએ, દા. ત. જાપ કર્યાં હાય તા પછીથી અજપા જાપ ચાલે; ને દર્શીન-પૂજનાદિ કર્યાં તે તે કા પૂરાં થયા. ખાદ પ્રભુનું આંતરદર્શન ચાલે. આના ખૂબ અભ્યાસ થાય તે પછી ષ્ટિ-દશ ન અર્થાત્ ઈષ્ટદેવનુ આંતરદન સહજ જેવુ' બની જાય.
સ્વાધ્યાયમાં ચિત્ત કયારે જામે ?
નિયમેાનું આચરણ એવી ચીજ છે કે એમાં સહેજે સહેજે યમનું પાલન થઈ જાય, આ એક વિશેષતા નિયમ-પાલનની. મીજી વિશેષતા એ છે કે ક્રમસર શૌચ આદિ નિયમ પળાતા આવે તેમ તેમ પછી પછીના નિયમ સહુ આચરાય. જેમકે,
શૌચ એટલે આભ્યન્તર સ્નાન Brain-Wash યાને મનની નિર્મળતા કરતા આવા એટલે હૈયામાં ખાદ્યના સતેાષ જામતા જાય. મન નિર્માળ છે, માટે ખાહ્યના સ ંતેાષ સહ કેળવાય. મલિન મનમાં બાહ્યની તૃષ્ણા જોર કરતી હોય. નિર્દેળ મનથી સતાષ કેળવતા ચાલેા એટલે
એમ તપથી જ્યાં ખાનપાનથી નિવૃત્તિ લીધી, સમય મળ્યા, એટલે પવિત્ર કામ એકમાત્ર શાસ્ત્રસ્વાધ્યાયનુ કરવાનું રાખ્યું, તે હેાંશથી સ્વાધ્યાય
થાય.
તપથી કાયાની ધાતુએ શુદ્ધ થાય; એમ શાસ્ર—સ્વાધ્યાયથી આત્માની વિચારસરણી શુદ્ધ થાય, ને ભાવ–શુદ્ધિ થાય,