________________
૨૦૮ ]
નામ મળેલું પચ્યું નહિ.' આવું વિચારી વિચારી ચિત્તની અહુ હુ એષણા-અતૃપ્તિએ અભિલાષાએ દખાવતા ચાલવાનું. એમ સ ંતેષ કેળવાય તે પછી ઈશ્વરમાં મન ઠરે, ને ભગવદ્ -ધ્યાન લાગે.
(૨-૪) ધરમાં ચિત્ત ફરવા માટે તપ-સ્વાધ્યાય.
એમ તપના અભ્યાસ વિના પણ સીધુ ભગવદ્દધ્યાન લઇ બેસા,તા એકલા ‘ખાઉ ખાઉં ’ ના જ મહાવરાને લીધે ધ્યાનની વચમાં શું ખાનપાનના વિચાર નહિ આવે ? એ તે તપના અભ્યાસથી મનને પહેલાં સ્યું. હાય, જેથી મનને ફાવે ત્યારે ખાનપાનની ખણુજ ઊઠતી અટકે, તેા જ પછી ભગવદ્ ધ્યાનમાં એવી ખણુજથી ભંગ ન થાય, અને ધ્યાનમાં ચિત્ત ઠરે, સ્થિરતા રહે.
એમ સ્વાધ્યાયના ખૂબ ખૂબ અભ્યાસથી મનને (અંટસ ́ટ) હાલતુ ફાલતુ વિકામાં જતું અટકાવવાના અભ્યાસ કર્યો જ પછી ભગવદ્–ધ્યાન લઈ બેસે ત્યારે મન એવા
હોય, તે
વિકલ્પોમાં જતુ અટકે. પરંતુ એ સ્વાધ્યાયના ખૂબ ખૂબ અભ્યાસ ન કર્યાં હોય, ને ધ્યાન લઈ બેસે, તેા ધ્યાનની વચમાં આડાટા વિકલ્પે ઊઠતા શાના અટકે ? એટલે જ આ ઠીક જ ક્રમ મતાળ્યા કે શૌચ- સંતાષ વગેરે ચાર નિયમાના સારા અભ્યાસ કરો, ને પછી ભગવ–ધ્યાન કરા, તા ચિત્ત ભગવાનમાં ઠરે, અને ભગવાનનુ
સ્થિરતાથી ધ્યાન કરે,
[ યોગદ્રષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨ આલખન કરવુ જોઇએ, ચિંતનથી અને ધ્યાનથી એવા વીતરાગ ભગવાનને વારે વારે મનમાં લાવવામાં આવે, ત્યારે જીવને એમ લાગે કે • કયાં આ ભગવાનનુ' ઉચ્ચ નિ`ળ આત્મસ્વરૂપ? ને કયાં મારું ભરપૂર રાગ-દ્વેષાદિ વિકારોથી અધમ વિકૃત સ્વરૂપ ? પરંતુ જો ભગવાન પુરુષાર્થથી મેહમાયાને ફગાવી દઇને અહિંસા— સંયમ તપ ધ્યાનથી નિર ંજન નિર્વિકાર ને અનંતજ્ઞાનમય વીતરાગ બન્યા, તેા એમના સમગ્ર જીવન ને એમની સમગ્ર સાધનાને વિચારતાં વિચારતાં હું પણ તેવા પુરુષાર્થીને આચરનારા કેમ ન અની શકું?' ભગવદ્-ધ્યાન કરતાં કરતાં ભગવાનના આદશ નજર સામે આવવાથી આ પ્રેરણા મળે છે.
વળી ભગવાનનું ધ્યાન ધરવા માટે ભગવાન સમશત્રુમિત્ર સમતૃણમણિ.. વગેરે ખનેલા દેખાય છે. ભયંકર શત્રુતા દેખાડનાર જુલમગારા ઉપર પણ ભગવાન મૈત્રીભાવથી હૈયાનુ હેત-વાત્સલ્ય વરસાવતા દેખાય છે. મહાવીર ભગવાને તા ગોવાળિયા એકલા આસાનીથી ખીલેા કાનમાં આગળ વધીને કાનમાં ખીલે ઠોકવા આવેલા ઘુસાડી શકે જાણે એ માટે પેતાનું મસ્તક એકદમ સ્થિર રાખી ખીલેા ઠોકવામાં સહાયતા કરી, ગોવાળિયા પર આ કેવા વાત્સલ્યભાવ કે ‘લે ભાઇ ! તુ' એકલા હાથે ખીલા ઠોકવા જઇશ તા માથું બીજી બાજુ હાલી જઇને ખીલે! અંદર નહિ જાય, તેથી હું માથુ સ્થિર રાખી તને તારા
કામમાં સહાયતા કરુ?
:.
ભગવાનનું ધ્યાન શા માટે? : ભગવદ્–ધ્યાન કરવાનું તે ભગવાનના નિર જન નિર્વિકાર અને અનંતજ્ઞાનમય સ્વરૂપનું ધ્યાન કરવાનું; કેમકે જીવ મેહમાયાના અજ-હારી નથી લેપાયેલા છે, રાગદ્વેષાદિના ભારે વિકારથી મલિન છે, અજ્ઞાનતા-મૂઢતાથી કંગાલ અનેલા છે. અનેા ઉદ્ધાર કરવા હાય, તે નિર્જન નિવિકાર-અનતજ્ઞાનમય વીતરાગ પરમાત્માનું
અરે ! માત્ર મત્રીભાવ જ નહિ, પણ કરુણાભાવ પણ કેવા કે પ્રભુએ છ છ માસ પેાતાને ભયકર રીતે ર ંજાડનારા સંગમ-દેવતા હવે જ્યારે
થાકીને જવા લાગે છે, ત્યારે એના પર પ્રભુએ કરુણાના આંસુ સાર્યા કે આ બિચારાનુ હવે પલાકમાં શુ થશે ! કિ ગતિમાં એને કેવી કેવી ઘાર વેદનાઓ, વિટ ખણા મળશે ! મારા નિમિત્તે બિચારાની આ ભાવી