________________
૨૦૬ ].
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને ભાર
આ લાભ વિચારે તો સ્વાધ્યાયમાં હેશે (૮) સાથે સ્વાધ્યાયનું મમત્વ વધતું હેશે પ્રવૃત્તિ થાય.
રહેવાનું. સ્વાધ્યાયના લાભે
(૯) એથી દુન્યવી પદાર્થો યાવત્ પિતાની (૧) સ્વાધ્યાયમાં એક લાભ બતાવ્યું. આરંભ કાયા અને પિતાના અહંત્વનું મમત્વ ઘટતું સમારંભમય હિંસા જૂઠ,-આદિ પાપોથી બચાય. આવવાનું. સ્વાધ્યાયના આ પણ કેટલા બધા હવે બીજા લાભે જુઓ -
મહાન લાભ ! વળી, (૨) શાસ્ત્ર-સ્વાધ્યાય ગયે એમાં શાસ
(૧૦) સ્વાધ્યાયઃ પરમ મંગલમ શાસ્ત્ર એટલે પરમાત્માની વાણી ગમી, એટલે પરમાત્મા
સ્વાધ્યાય એ શ્રેષ્ઠ મંગળ છે, અંતરાય તેડી ગમ્યા, તેથી એ પરમાત્માનું ચિંતન-ધ્યાન
નાખે ! એટલે તો ઈતરે જેમને ધર્મરુચિ છે હોંશે હોંશે થાય...
એ બહારગામ જવું હોય ત્યારે મંગળ રૂપે આમ સ્વાધ્યાયની બલિહારી છે.
ગીતા જેવાને સ્વાધ્યાય કરી લે છે, એમ આપણે (૩) અનંત અનંત કાળથી પાપ વિચારે ત્યાં ઉપદેશમાળા આખી અગર અમુક ભાગ, અને પાપ સંક૯પ-વિકામાં ડૂબાડૂબ
જીવવિચાર, નવતવ, તત્ત્વાર્થ, જિનસહસ્ત્ર રહેનાર કંગાલ આત્માને એનાથી બચાવી નામ, ધ્યાનશતક સમાધિશતક, યોગશાસ્ત્ર વગેરે રાખનાર, શ્રેષ્ઠ સાધન છે શાસ્ત્ર-સ્વાધ્યાય,
ન કેઈને જે સ્વાધ્યાય કરીને બહારગામ જવાય, આત્મા જેટલો શાસ્ત્ર- સ્વાધ્યાયમાં રક્ત
અગર કેઈમેટું કામ કરાય, તે એ પણ
મહાન મંગળનું કામ કરે. એટલે પાપ-વિકલ્પથી બચવાને; અને () આ બચાવ મળે એટલે અઢળક
છાપાથી ભવના ફેરા વધે:
શાસ્ત્ર સ્વાધ્યાયથી ભાવ ટૂંકા થાય:પાપકર્મના બંધથી બચ્ચે ! તેમજ (૫) એ જેટલા શાસ્ત્રવિચાર-શાસ્ત્ર સ્વાધ્યાયમાં
બાકી ચાલુ જીવનમાં શ્રાવકના દૈનિક ફૂખે રહેવાનો એટલે પાપ વિચારો અને પાપ છે
આ કૃત્યમાં ઉભયકાળ આવશ્યક, ત્રિકાળ જિનભક્તિ, સંકલ્પ વિકલ્પોના આત્મા પર પડતા અઢળક
સાધુસેવા અને જિનવાણી-શ્રવણની જેમ સ્વા
ધ્યાય પણ એક ખાસ કૃત્ય છે. એ બજાવવાથી કુસંસ્કારોથી બચ્ચે ! સ્વાધ્યાયથી કેટલે બધે
શુભ ધ્યાનને લાભ મળે છે, એનાથી ભવ ટૂંકા અનુપમ લાભ !
થાય છે. શાસ્ત્ર સ્વાધ્યાયને બદલે આજના દૈનિક તે પણ પાપકર્મો અને પાપાનુબંધથી
છાપા વગેરેના વાંચનથી નકરા આર્તધ્યાન, બચવાનું એટલું જ નહિ, કિંતુ (૬) શાસ્ત્ર દુધ્ધન, અને રાગ-દ્વેષનો લાભ મળે છે, ને અક્ષર અને શાસ્ત્ર વાતને પરિચય વધતે એનાથી ભવના ફેરા વધે છે. રહેવાને, એના સુસંસ્કારોને સંચય વધતું ત્યારે આવા ઉત્તમ આર્ય માનવ અવતારે જ રહેવાને. વળી
કે જ્યાં અનંત અનંત કાળના દુધ્ધન અને () “તીર્થકર ભગવાનની સ્વાધ્યાયની આજ્ઞા પાપ-વિકલ્પના કુસંસ્કારે છેવાને મહાન છે માટે હું સ્વાધ્યાય કરુ.આ વિચારથી અવસર છે, ત્યાં એ ન કરતાં ઉલટું છાપા સ્વાધ્યાય કરે એમાં જિનાજ્ઞાનું બહુમાન અને વગેરેના વાંચનથી ઢગલાબંધ દુર્બાન અને મમત્વ પોષાવાનું, તેમજ મમત્વ વધતું પાપવિકલ્પ કરી કરી ભૂતકાળના પાપ સંસ્કારહેવાનું.
રોને દઢ કરવા, અને નવા પાપસંસ્કારોના