________________
સાચું આત્મદર્શન : સૂક્ષ્મ જીવોની દયાઃ ]
| ૧૦૭
તારાદષ્ટિના કાંઈક સ્પષ્ટ દર્શનને આ પ્રભાવ હાઉ, આવી ગભરામણ, ન થાય એ માટે પડે છે કે જીવને શૌચ, સંતેષ...વગેરે પાંચ અહીં સ્પષ્ટ કર્યું કે શૌચાદિનું પાલન તે પછી, નિયમની પ્રાપ્તિ થાય છે, ને આ નિયમ પણ પણ આપણામાં એની શુદ્ધ ઇચ્છા જાગે છે? ઈચ્છાગ, પ્રવૃત્તિગ, વગેરે ચાર વેગની તે ય આપણે બીજી દષ્ટિમાં આવી શકીએ છીએ. કક્ષાના વિકાસરૂપે આવે છે. એટલે પહેલી આ ઈચ્છા કેવા કેવા શૌચની, કેવા કેવા
ગદષ્ટિમાં પાંચ યમનું કહ્યું તેમ અહીં એ સંતેષની વગેરે કેવા કેવા પાંચ નિયમની હોય, પાંચ નિયમોનું પણ પહેલે તબકકે એવું પાલન એ માટે એને આછે પરિચય જોઈએ. ન હેય, છતાં પણ જે એની સાચી શુદ્ધ પાંચ પ્રકારના નિયમ છે, શૌચ, સંતોષ, ઈચ્છા હોય, જીવનમાં એ શૌચ, સંતોષ, વગેરે તપ સ્વાધ્યાય, અને ઈશ્વર પ્રણિધાન-એમાં, લાવવાની મનમાં તત્પરતા હોય, તેય ઈચ્છા
(૧) શૌચ:યેગના ઘરના આ નિયમ જીવનમાં આવ્યા
શૌચ એટલે બાહ્ય તથા આભ્યન્તર પવિગણાય. એટલે,
ત્રતા, દ્રવ્યશૌચ ને ભાવશૌચ. દ્રવ્યશૌચ શરીરને જેમ પહેલી દૃષ્ટિ તે હજી આત્માના પાણી વગેરેના નાનથી થાય, નહાઈ–ધોઈ ઉદયનું પહેલું પગથિયું છે, એટલામાં શું સ્વચ્છ બનાવેલા શરીરની પવિત્રતા એ દ્રવ્યશૌચ અહિંસાયમ, સત્યયમ, બહ્મચર્યયમ, વગેરેનું છે. બાહ્ય શૌચ છે. ત્યારે આત્મામાંથી અતિ પાલન આવી જાય?”—એ પ્રશ્ન નથી રહેતું,
કામ-ક્રોધ-લેભ વગેરે મલ-મલિનતા કાઢી કેમકે ભલે અહિંસાદિનું પાલન-પ્રવૃત્તિ નહિ,
નહિ નાખવામાં આવે, એ આભ્યન્તર શૌચ છે, કિન્તુ “મારામાં એ અહિંસાદિ કયારે આવે!”
ભાવ શૌચ છે. એવી એની અંતરથી શુદ્ધ ઈચ્છા-ઝંખના પણું આદા શૌચમાં કાયાને ચકખી કરવાની છે. જાગતી રહે, તો તે પણ પહેલી કક્ષાને
આભ્યન્તર શૌચમાં મનને ચેખું—પવિત્ર કરઅહિંસાદિ યમ છે. એ રીતે અહીં બીજી વાન છે. શી રીતે થાય? “અનંત અનંત દૃષ્ટિમાં આ શૌચ સંતેષ વગેરે નિયમ મારામાં કાળથી મન મલિન રહેવાને ટેવાયેલું છે, એને કક્યારે આવે !” એવી એની અંતરથી શુદ્ધ
કેવી રીતે પવિત્ર બનાવાય?” તે કે લક્ષ ઈચ્છા-ઝંખના પણ જાગતી રહે તો ય તે રાખીને બનાવાય, અને તે મેક પર ખાસ પહેલી કક્ષાના શૌચાદિ નિયમ છે. મતલબ, લક્ષ રાખીને બનાવાય. યમ શું નિયમ શું, કે કોઈ પણ ધર્મ
પરસ્ત્રી-દશનથી કેમ બચાય ? – સાધના શું, એની ૪ કક્ષા-૧, ઈચ્છા, ૨.
દા. ત. પરસ્ત્રી સામે આવી, મન એને પ્રવૃત્તિ, ૩, ધૈર્ય, ૪, સિદ્ધિ,
જેવા લલચાય છે, પરંતુ એ જ વખતે ખાસ આ એટલા માટે સ્પષ્ટ કરવું પડે છે કે લક્ષ રાખીએ કે આમાં શું જોવા જેવું છે? અહીં આપણે હવે શૌચ વગેરે પાંચ નિયમનું અનંતીવાર અનંતી સ્ત્રીએ જોઈ છે, અહીં શી આછું સ્વરૂપ વિચારશું ત્યાં મનને હાઉ ન નવી જેવાની છે? વળી જેવું હોય તે ઉઘાડી લાગે કે “હાય! આવું કડક શૌચ, આ ઉચ્ચ આંખ કરતાં બંધ આંખે મેટી ઈંદ્રાણી જોઈ સંતોષ, વગેરે નિયમ લાવવાના? તે તેનું શકાય છે, પણ એમાં જોવા જેવું છે જ શું? તે હાલ મારામાં ગજું દેખાતું નથી, પછી સ્ત્રી-દર્શનથી મન રાગ-વિહવળ બને છે. મનમાં મારે બીજી દષ્ટિમાં આવવાનું છે અને ?” આ સ્ત્રીને ફેટો પકડાય છે, જેનાથી ભગવાન ભુલાય