________________
૨૦૦ ]
[ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
આ સંતેષ લાવવા માટે એક વિચાર માની લીધું, પછી ભુખારવાપણું કે કાયરતા આ છે, કે જ્યારે આપણને બહારનું કઈ પણ શાની આવે ? મનને ઓછું શાનું આવે? સારું-નરસું આપણું ભાગ્ય પ્રમાણે જ મળ- એમ સંતોષથી અહીં ય સુખી થવાય, ને એ વાનું છે, તે પછી વધુ પડતા લાભ-અસંતોષ. સંતેષ–ભાવના સારા અવસાયથી ઊભા થયેલા ને વલખા મારવા નકામા છે, માથે પડવાના પુણ્ય અને સુસંસ્કારથી પરલોકમાં પણ સુખી છે. તેથી આપણને જે મળ્યું તેમાં “સરસ થવાય. •0. K. કરીને ચાલવું. તે તેથી સંતોષ સંતોષથી અહીં સુખી એટલા માટે કે જે જળવાઈ રહે. દા. ત. કેઈને મળવા ગયા, ને સંયોગ બની આબે, એ મારા પુણ્યાનુસાર એણે ધૂળમાં બેસાડયા, તે સંતોષ લેવાને કે બરાબર છે, માટે મારે “સરસ જ માનવાનું સરસ, રાગ નહિ થાય જે બેસવા સારું આસન એવું મનને નકકી રાખ્યું હોય, ત્યાં પછી દુઃખ આપ્યું હોત તે રાગ થાત, એનાથી બચ્યા, કરવાને કારણ જ ન રહે. તેથી એ સદા સુખી સરસ !”
રહે. આમ જે જ્યાં ને ત્યાં “સરસ કરતાં સંતોષથી અહીં સુખીને એક દાખલો જુઓ. આવડે તે સંતોષ રહેવાથી (૧) મનને ખિન દુખિયારું ન થવું પડે (૨) મન પ્રસન્ન રહે
વિસનગરમાં એક ભાઈને જમતી વખતે
મૌનને નિયમ એટલા માટે કે ખાવા જેવી અને (3) અનાદિના ઉછુંબલ મનનું ને
તુચ્છ વસ્તુન ગુણદોષા ગાવાની હલકી પ્રવૃત્તિમાં આત્માનું દમન થાય,
ન પડાય. એકવાર એવું બન્યું કે છોકરાની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર આ જ કહે છે, વહએ ગરમ ગરમ એક જેટલી પીરસી, પછી
अप्पा चेव दमेयन्वो બીજી પીરસે એ પહેલાં કાંઈક કામ આવ્યું તે अप्पा हि खलु दुद्दमो
બહાર ગઈ, અને કામની વ્યગ્રતામાં પાછી
આવી બીજી રોટલી પીરસવાની ભૂલી ગઈ, अप्पा दंतो सुही होइ
ને સીધે ભાત પીરસ્ય. સસરો ચાર રેલીને ગરિ-સોઈ પરી જ છે ઘરાક, હજી એક જ ખાધી છે, પણ ભાત પીરઅર્થાત્ પિતાને આત્મા જ દમન કરવા સાથે તે જમતાં ન બોલવાને નિયમ છે એટલે ગ્ય છે, કેમકે જગતમાં પોતાના આત્માને જ કશે ઉંકાર કર્યો નહિ, ભાત ખાઈ લઈ ઊડીને દમવાનું મુશ્કેલ છે. બાકી.
પિતાના કામે લાગ્યું. દમન કરાયેલ આત્મા અહીં અને પર. ત્યાં વહને યાદ આવ્યું. તે શાણી હતી લકમાં સુખી થાય છે,
એટલે અફસેસ કરતી સસરાને કહે “બાપુજી! જે બધું “સરસ “વાહ વાહ કરતાં આવડે આજ તે મેં જુલભ કર્યો. તમને એકજ રોટલી તે મનને સંતેષ રહે, અને એથી પાર વિનાની પીરસી, ને પછી કામની વ્યગ્રતામાં બહાર ભૂખ અને લાલસાઓવાળા સ્વાત્મા પર દમન જઈ આવી બીજી રોટલી જ પીરસવાની ભૂલી આવે. પછી કયાંય કઠણાઈન લાગે, મુશ્કેલી ગઈ તે તરત ભાત પીરસ્યો! આજ તમને મેં ન લાગે, “આ મને ન ફાવે એવી કાયરતા- ભૂખ્યા રાખ્યા. મારી મોટી ભૂલ થઈ ગઈ.' કંગાળિયતતા ન આવે. સંતેષ છે એટલે જે સસરે કહે “અરે! એમાં શું છે? સાંજે બન્યું, જે મળ્યું, એને “સરસ” “O, K. કયાં નથી ખાવાનું ? તમારે કામ કેટલા?