________________
૨. તારામાં ૫ નિયમ : શૌચ સંતોષ ]
[
૯૯
ભાવનાઓથી એ સિદ્ધ થાય છે, ને એમાં જીવમાં નવી ભીખ ચાલુ જ છે. ત્યાં સંતેષ કેળવવાને તમોગુણ તામસ પ્રકૃતિ તામસીવૃત્તિ દબાઈને છે. “સંતેષ એટલે મળેલામાં માત્ર ધરપત સત્ત્વગુણ સાત્વિક પ્રકૃતિ વિકસતી આવે છે. નહિ, કિન્તુ મળેલું ઘણું લાગે. મનને એમ
થાય કે “મને મારી લાયકાત કરતાં વધુ મળ્યું (૩) પ્રકૃતિ :
છે, મારા કરતાં બીજા સારા કેટલાયને આટલું જીવની પ્રકૃતિ ત્રણ,તામસ, રાજસ અને
ય નથી મળ્યું, તે હું શું કામ એપ સાત્વિક. ગુણ ત્રણ,-તમે ગુણ, રજોગુણ અને
આ માનું?” એમ જે મનને મળેલામાં ઘણું સત્વગુણ. “તામસ પ્રકૃતિ–તમેગુણ એ જીવને
માનવાને સંતેષ રખાય, તે વાતે વાતે આત્માનું અંધારું રાખી કામ-ક્રોધ લેભ,
મનને ઓછું આવવાથી જે સંકલ્પ-વિકલ્પ મહમદ-માયા, ઇન્દ્રિયની તુષ્ટિ–પુષ્ટિ, અને
ચાલતા હોય છે, એનાથી બચી જવાય છે. દેહાધ્યાસ વગેરેમાં રમત રાખે છે. ત્યારે
એવું મનને એ લાગી વધુની વ્યર્થ ગડ“સત્વગુણ યાને સાત્વિક પ્રકૃતિ એ જીવને દયા
મથલમાં મનન ડહોળવું, એના કરતાં સંતેષ દાન-સંતેષ-સંયમ-ક્ષમા-પરમાત્મપ્રીતિ વગે.
માની મનને મહાને પુરુષ મહાસતીઓના રેમાં રમત રાખે છે. “રજોગુણ પ્રવૃત્યાત્મક
આત્મ-પરાક્રમમાં પરોવવું શું ખોટું? અરે! છે તેથી તમે ગુણ કે સત્ત્વગુણ બેમાંથી જેનું
૫-૨૫ નવકાર ગણી લેવામાં મનને રોકવું જોર વધારે, એના પક્ષમાં રજોગુણ બેસી એની પ્રવૃત્તિ કરાવનારે છે. શૌચમાં આ કરવાનું છે,
શું ખોટું? સત્ત્વગુણ વિકસે એવા પવિત્ર ભાવ કેળવવાના સંતાથની બહું જરૂર છે, કેમકે ઉપરના જે છે, પવિત્ર ભાવનાઓ કરવાની છે. ત્રણ નિયમ તપ-સ્વાધ્યાય-ભગવદ્યાન-એ જે વાત આ છે, પાંચ નિયમમાં પહેલે નિયમ મનને સંતોષ હશે તે જ સારા સધાવાના છે.
મનને સંતેષ જ નહિ હોય તો “ખાઉં, મળે શૌચ, એમાં મન પવિત્ર રાખે, રાખવા મથે.
એટલું ખાઉં, મળે એટલી ચીજ ખાઉં એવી પાંચ યમમાં અહિંસાદિ, એટલે હિંસાદિ
૬ વૃત્તિ રહેવાથી પછી ત્યાગ-તપ શું કરી શકે ? પાપથી નિવૃત્તિ કરવાની છે, પાંચ નિયમમાં અરે ! કરવાની વૃત્તિ ય નહિ થાય. શભમાં પ્રવૃત્તિ કરવાની છે. એમાં પહેલી પ્રવૃત્તિ અસંતોષથી પીડાતું મન ત્યાગ-તપ મનને ચેખું પવિત્ર રાખવાની પ્રવૃત્તિ. -સ્વાધ્યાય-પ્રભુભક્તિ વગેરે સાધવા માટે
મનને તીર્થકરાદિ પૂર્વ પુરુષના જીવન મુડદાલ બની જાય છે, પ્રસ ગેમાં રમતું રાખવાથી પવિત્ર બને. તેમ અ-સંતેષમાં બીજાની આગળ એમ આગળના નિયમ કહેશે તે તપ-સ્વાધ્યાય દીનતા, ચાટ, ચાપલુસી...વગેરે હલકાઈઓમાં વગેરેની પ્રવૃત્તિથી મન નિર્મળ રહે, પવિત્ર પડવું પડે છે. માટે સંતોષ નામને બીજો નિયમ રહે. આ શૌચ એ પહેલે નિયમ,
સાધવે જરૂરી. એથી મન વ્યાકુળ વ્યાકુળ નહિ (૨) સંતોષ :
થાય. બીજે નિયમ “સંતેષ” કેળવવાને છે. સંતેષ એ અદ્ભૂત નિયમ છે. એમાં મનનું મન અનાદિનું ભુખારવું છે. ગમે તેટલું મળે એવું નિયમન થાય છે કે એનું મુખારવાપણું તે ય મન ધરાતું નથી, હજી બીજુ જોઈએ એની દીનતા, અને વાતવાતમાં એને ઓછું છે ! નિત્ય નવી પ્રભાતે મનની નવી ઉઘરાણી આવવું,વગેરે અટકી જાય છે.