________________
ઉત્થાનક્રમ ]
www
એ ત્રણે પ્રકારના જોઇએ; નહિતર વાણી તે બેલે ‘તુલ્ય નમસ્ત્રિભુવનાતિ હરાય', (ત્રિભુવનના જીવાની પીડાને હરનાર તમને હું નમું છું”,) પરંતુ કાયા અક્કડ ઊભી હાય, કાયાને એ હાથ જોડી મસ્તક નમાવવાની પડી જ ન હોય, એટલે કાયાથી નમન ન આવ્યું,
માટે તેા (૧) ‘અરિહંત ચૈયાણ”ને ‘સવ
તેમજ મન આંખથી ખીજું કશું જોવામાં લાગ્યુંલેાએ અરિહંત ચૈઇયાણું' સૂત્રથી નજીકના અને સ`લાકના અરિહંત-મિબેકની ખીજાએ દ્વારા કરાયેલ વ ંદના-પૂજનાદિની અનુમેદનાના લાભ માટે કાર્યાત્સગ કરવામાં આવે છે.
હાય, એટલે મનથી નમન ન આવ્યું. નમસ્કારના ભાવ ન હેાય તા એ નમસ્કારના પુરુષા કેવા ? વીતરાગને નમસ્કાર એટલે કાયા નમે, વાણી નમે, મન નમે, એ સમ્યક્ વીય યાગ થયેા, ને એમાં આત્માની મહાનતા કહેવાય. પૂર્વના મહાન આત્માએ એમને એમ મહાન નથી ગણાયા, ચાવીસે કલાકની જાગૃતિવાળા હતા.
આત્માની મહાનતા શુભ ચાંગાના અ– વિસવાદથી :—
વાણીમાં જુદું, મનમાં જુદું, ને કાયામાં જુદું,–એમ ચાગના વિસ’વાદવાળા નહિ, પરંતુ અવિસ’વાદી માનસિક–વાચિક—કાયિક યોગાવાળા હતા. ચૈાગામાં ઐકય હતુ', માટે મહાત્મા ગણાયા.
અલબત્ કયારેક પરિસ્થિતિ વશે ત્રિવિધ ચેાગેાનાં અધ્ય સાચવી શકાય એમ ન હાય, ત્યાં કમમાં ક્રમ માનસિક યાગ તે સમ્યક્ રાખવા જ જોઈએ. દા. ત. શ્રાવિકા ચૂલા સળગાવતી હોય ત્યાં કાયાથી ઢિંસાના યાગ છે, પરંતુ માનસિક ચાગ હિંસાના ખેદનેા અને જયણાના હાય. શાક સમારતી હાય ત્યાં વાણીથી શાક કાપુ છુ” ન બેલે, પણ ‘શાક સુધારું છુ” બેલે. એ વાણીમાં સત્ પ્રવૃત્તિ આવી.
[ ૧૬૭
~~
કાયિક ચેગ આરંભ-સમારંભના અશુભ ચાલી રહ્યો છે, પર ંતુ મનથી જુદા જુદા મંદિશના વીતરાગ પ્રભુને વંદના વિચારી શકાય, નમસ્કાર મત્રસ્મરી શકાય....વગેરે. આમ કરવાનું કારણ, વીતરાગને વદના એ અતિ મહાન યોગ છે.
આ પરથી એ પણ નક્કી થાય છે, કે જ્યાં સત્પુરુષાથ –સપ્રવૃત્તિ ત્રિવિધે થવાને અવકાશ ન હોય, ત્યાં કમમાં કમ માનસિક સપ્રવૃત્તિ અર્થાત્ સદ્વિચારણાના પુરુષાથ ગુમાવાય નહિ;
(૨) ધર્મસ્ય મૂલભૂતા વંદના’ એમ લલિતવિસ્તરા શાસ્ત્ર કહે છે. એ તા ત્યાં સુધી કહે છે, ભગવાનને ચૈત્યવંદન કરવાનું મળે ત્યાં મનમાં એવી ઉલટ ને અહેાભાવ જાગે, કે અહે ! જે વંદનાએ ચિંતામણિ અને પવૃક્ષની ઉપમાને ફગાવી દીધી છે એવી ભગવાનના ચરણે વંદના કરવાનુ... મને પ્રાપ્ત થયુ' ! ' એમ વ ંદન પર અહેાભાવ—ગૌરવ-અહુમાન એટલા બધા વધી જાય, કે આંખ હરખના આંસુથી ભરાઇ જાય ! અને શરીરે રેશમાંચ ખડા થઈ જાય ! વાત સાચી છે,
ચિંતામણિ-કલ્પવૃક્ષ માત્ર આ જીવનની સમૃદ્ધિ આપે, પરંતુ પુણ્ય, સદ્ગતિ, વગેરે પરલાક-સપત્તિ ન આપી શકે; ત્યારે વીતરાગને વંદન એ આપી શકે છે.
માટે તે એક ઠેકાણે લખ્યુ છે,
મણિ સમાન કહે છે તે ખરાખર નથી, એમાં તે પરમેષ્ઠીને કરાતા નમસ્કારને જે ચિ'તા
નમસ્કારની લઘુતા કરવા જેવુ' છે. કેમકે મેાક્ષના અનતા સુખ સુધીની સમૃદ્ધિ આપવા જે સમથ' છે, એવા પરમેષ્ઠી નમસ્કારને ચિંતામિણુ સાથે કેમ જ સરખાવી શકાય ? આવા ઉપમાતીત વીતરાગવંદન તથા પરમેષ્ઠી-નમસ્કાર વગેરેમાં સીયાગ ફેારવવાને; તે કેવા
દા. ત. વાહનમાં મુસાફરી વખતે અલખદ્ફ્રારવા ? રેઢિયાળ ?