________________
ર. ‘તારા ’ યાગાષ્ટિ
(ટીક્ષા-) અધુના તારોઅંતે । તયુગ્રાહ, (मूल) तारायां तु मनाक स्पष्टं नियमश्च तथाविधः । अनुद्वेगो हितारभ्मे जिज्ञासा तत्वगोचरा ॥ ४१ ॥ (ટીજ્ઞા –) સરયાં પુનર્દÊા । નિમિયા
6
.
'मनाक् स्पष्टं ' दर्शनमिति, अतः 'नियमश्च तथाविधः ' शौचादिरिच्छादिरूप एव " शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि નિયમઃ '' કૃતિ વચનાત્ । તવત્ર દ્વિતીયયોનાર્ પ્રતિવૃત્તિવિ। મિત્રાયાં શ્વેતમાય વ,તથાવિધચોપરામાંમાવાન, तथानुद्वेगो हिताम्मे पारलौकिकेऽखेदसहितः । अत एव तत्सिद्धिः । તથા ‘નિજ્ઞાસા તત્ત્વોષા'ડāષત વ, તપ્રતિષયાનુનુખ્ય
મિતિ ॥૪॥
(ટીકા)–હવે તારા દૃષ્ટિ વવાય તેથી અહી ગાથ! ૪૧ મીમાં કહે છે,
છે.
(ગાથા) તારાદષ્ટિમાં તા કાંઈક સ્પષ્ટ (બાધપ્રકાશ) હોય છે, તેવા નિયમ-પાલન હાય છે, હિતની પ્રવૃત્તિમાં ઉદ્વેગ નથી હાતા, અને તત્ત્વ સ ંબંધી જિજ્ઞાસા થાય છે.
(ટીકા:-) તારા દૃષ્ટિમાં તે કેમ ? તા કે દન કાંઈક સ્પષ્ટ હાય છે. એથી શૌચાદ્ધિ (પાંચ) નિયમ ઈચ્છાદિ રૂપ જ હેાય છે. કેમકે શૌચ–સ તાષ-તપ-સ્વાધ્યાય-ઇશ્વરધ્યાન એ નિયમે છે, એવુ' ( પાતંજલદન શાસ્ત્રનુ' ) વચન છે. તેથી અહીં દ્વિતીય યોગદષ્ટિ હાવાથી (નિયમેાના) સ્વીકાર પણ હાય છે. મિત્રા દૃષ્ટિમાં તે એના અભાવ જ હોય છે; કેમકે ત્યાં તેવા પ્રકારના ક્ષયપશમ નથી હાતા. એટલા જ માટે એ તિની સિદ્ધિ થાય છે તથા તત્ત્વ સંબધી જિજ્ઞાસા થાય છે, (પ્રથમ
દૃષ્ટિના) અદ્વેષ ગુણને લીધે જ તત્ત્વ સ્વીકારની અનુકૂળતા થાય છે.
વિવેચન :- આઠ યાગાષ્ટિમાં પહેલી મિત્રા દૃષ્ટિના વર્ણનમાં મહા વિદ્વાન આચાય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આત્માથી જીવને માટે ભરચક ખાદ્ય અને અંતર’ગ અનાદિસિદ્ધ મલિન પરિષુતિ વિશુદ્ધ ખનતી જાય. સાધનાઓ પીરસી, જેનાથી અંતરાત્માની
યોગદૃષ્ટિના મુખ્ય રાહુ જ આ છે, કે તમે આના આલ અને તમારી આંતર પરિણતિને વિશુદ્ધ વિશુદ્ધતર મનાવતા ચાલેા. એ મનાવવા માટે મનના અધ્યવસાય અધિકાધિક શુભ રાખતા રહે. અધ્યવસાય પર ખાસ એ લક્ષ રાખવાનુ છે કે મનમાં અશુભ અધ્ય વસાય જોર ન કરી જાય, એ માટે તીવ્ર વિષયાણ અને ઉગ્ર કષાયના આવેશ પર અંકુશ રખાય, એના વિકારો અને તેટલા
શમાવતા જવાય.
અધ્યવસાય શુભ રાખવા માટે જ પહેલી દૃષ્ટિમાં જિનાપાસના, આચાર્યાદિ-ઉપાસના, દ્રવ્ય અભિગ્રહે, શાસ્ત્રોપાસના....વગેરે વગેરે શુભ પ્રવૃત્તિનાં વિધાન કરેલા છે. આ શુભ પ્રવૃત્તિએ કરતાં કરતાં જેમ જેમ અધ્યવસાય શુભ ચાલવા લાગે, તેમ તેમ અતરાત્માની પરિણતિ સુધરતી સુધરતી આવે; ને એ શુભ પરિણતિ વધતાં વધતાં યોગાષ્ટિ વિકાસ પામતી જાય. એટલે જ,
પહેલી મિત્રાદૃષ્ટિ કરતાં બીજી તારાદૃષ્ટિમાં કેવા વિકાસ થાય છે તે હવે બતાવવા તારાદૃષ્ટિનું અહીં વર્ષોંન કરે છે. તારાદષ્ટિમાં—
(૧) મિત્રા કરતાં કાંઈક સ્પષ્ટ દ ન હેાય છે. (૨) પાંચ નિયમાનુ પાલન હેાય છે. (૩) હિત-પ્રવૃત્તિમાં ઉદ્વેગ નથી હાતો,