________________
વિનિષિા-વિજ્ઞપ્તિ : નવકાર જાપમાં ૫ સાધન ]
[ ૧૮ર્લ્ડ
ઉધર્મ ન કરવાની અહીં વાત નથી. જિજ્ઞાસા-વિવિદિષા પણ જોઈએ જ. તે જ અહીં તે વાત આટલી જ છે કે અશુદ્ધ નવકાર પર પ્રેમ-ભક્તિ-અહમાન ગણાય. એ સાધનથી શુદ્ધ ધર્મ-સાધના નહિ થાય. હા, પછી (૫) ગુરુગ સાધી સાધી નવકાર અંગે એ પૂછો કે એ ચિત્તની વ્યાકુળતા અસ્વસ્થતા બધ-વિજ્ઞપ્તિ વધારતે જાય. આમ દરેક શી રીતે દાબવી? એનો ઉપાય આ છે કે એ સાધનામાં ઉતિ-શ્રદ્ધાદિને ખપ કરવાને. તે માટે વિચારવું કે
જ સાધનની શુદ્ધિ ગણાય. બહારનું બધું કર્માનુસાર જ બને છે, ઘણાની ફરીયાદ છે કેએમાં વ્યાકુળતા શી કરવી?
- પ્ર–અમે વર્ષોથી ધર્મની આરાધના તે વળી ઉત્તમ જીવન જીવવાનું મુખ્ય કરીએ છીએ છતાં અમને હજી જે દુન્યવી આધાર બહારનું બગડવા-સુધરવા પર નહિ, ધન-માલ ચા શારીરિક અનુકૂળ સામગ્રીમાં રસ કિન્તુ આમાનું ન બગડવા પર, ને આવે છે, ને એમાં જેવા તલાલીન બનીએ છીએ, આત્માનું સુધરવા પર છે.
એવું ધર્મ-આરાધનામાં કેમ નથી બનતું? ને તે દુન્યવી બાહ્ય બાબત પર વ્યાકુળતા આ સ્થિતિમાં અમારે સાધ્યસિદ્ધિ શી રીતે શી કરવી ? અરે! શરીર અસ્વસ્થ હોય તેય થવાની? દિલમાં જે અરિહંતદેવ, જિનશાસન, નવકાર, વ્રત- ઉ૦-આનું સમાધાન આ પાંચ ધનિની નિયમ...વગેરે સલામત છે, એને જ હરખ વિચારણામાંથી મળી રહે છે. કહ્યું જ છે કેરખાય, તો એ હરખ રાખવાથી વ્યાકુળતા ન થાય. “સાધ્યની સિદ્ધિનો આધાર સાધનશુદ્ધિ
નવકાર ગણતાં જેમ (૧) ધૃતિ, એમ પર છે, નવકાર પર (૨) જોરદાર શ્રદ્ધા ય જોઈએ. ને સાધનની શુદ્ધિ માટે આ ધૃતિ, શ્રદ્ધા નવકાર ગણતાં મનને અહોભાવ થાય કે-“અહો ! વગેરે પાંચ ધર્મનિને ખૂબ ખપ કર નવકાર વિશ્વની કેવી અણમોલ વસ્તુ ! “અહો ! અતિ આવશ્યક છે. એ મને મળી ? નિર્મળ બુદ્ધિ, સદ્દગતિ, એટલે હવે આ તપાસી જુઓ કે જે કાંઈ અને મોક્ષને દાતાર નવકાર ! આનાથી વધીને નવકાર-મરણ, દેવદર્શન-પૂજા, ચૈત્યવંદન, કોઈ સંપત્તિ કે નિધાન પણ નથી....આ શ્રદ્ધાથી સામાયિક, સાધુસમાગમ, દયા, દાન, શીલ-વ્રત, નવકાર ગણાય એ ચિત્તને ગદ્ગદ્ કરી દે, નિયમ, ત્યાગ, તપસ્યા વગેરે આરાધાય છે, એ એમાં તન્મય કરી દે.
દરેકમાં,(૩) એમ ત્રીજુ સાધન “સુખા એટલે કે (૧) ધૈર્ય યાને ચિત્તની સ્વસ્થતા બરાબર ચિત્ત-સૌખ્ય, મનની પ્રસન્નતા, દિલને રહે છે? એ વખતે મનને બીજી કશી વ્યાકુઆલ્હાદ-એ પણ નવકાર ગણવામાં જરૂરી છે. ળતા હોય છે ? યા બીજા-ત્રીજા વિચાર આવે જેથી અડધી માળા તે હેશભર ગણી, પણ છે? મનને બીજી વ્યાકુળતા છે, તે ચાલુ પછી મનને એમ ન થાય કે “અરે ! હજી સાધનામાં મન કયાંથી ચેટે? કે મનને એને અડધી બાકી છે?” એ અપ્રસન્નતાને વિચાર રસ કયાંથી રહે? અગર બીજા ત્રીજા વિચાર છે. ઠેઠ સુધી પ્રસન્ન ચિત્ત જોઈએ. આવે છે તે એને અર્થ એ, કે મન ચાલુ | ત્યારે નવઠારની ઉત્તમ ઉપાસના કરવી છે, સાધનાને વફાદાર નથી. મન વેશ્યા જેવું છે તે નવકાર અંગે (૪) નવું નવું જાણવાની ગમે ત્યાં ભટકનારું; એને ધર્મ-સાધનામાં રસ