________________
પહેલો ધર્મ આચારને ગાથા-૩૬ ]
[૧૭૭
સદુવંદનાદિની ભૂમિકા શી ? સઆચરણ કરતે રહે, તે સારા વિચાર પામે
આ જ, કે સંયમી ગુણવાન સાધુનાં દર્શને છે. ત્યારે અસત્ મિત્રોના સંગમાં સારે પણ સાધુમાં ઉત્કર્ષ દેખાય, ને પિતાની જાતમાં છોકરે બગડી જાય છે, સદ્ વિચારે ગુમાવી અપકર્ષ દેખાય. “સંયમી સાધુ ઊંચા, હું અસત્ વિચારણાવાળો બને છે, એ દેખાય છે. નીચે', એ ભાવ મનમાં આવે. એટલે પછી આચારનું મહત્તવ છે. સહેજે સાધુને મૂકવાનું મન થાય. આ મન સાધુના સંયમ-સ્વાધ્યાય-અનુષ્ઠાનના થયું એ સાધુ-દર્શને અર્થાત્ સાગમાં વંદ. સદ્ આચાર દેખીને અનુમાન થાય કે આ સુસાધુ નની ભૂમિકા ઊભી થઈ કહેવાય. પછી સાધુને છે. એમને વંદન કરવાનું. ન્યાયશાસ્ત્ર પ્રમાણે, વંદના કરે એ “ક્રિયાવંચક ગ થયો. અહીં વંદના-નમસ્કાર એ પોતાનો અપકર્ષ એક પ્રશ્ન
અને સામાનો ઉત્કર્ષ જણાવતી ક્રિયા છે. પ્ર–શું સાધુ મળ્યા એટલે પછી એ માત્ર પિતાના કરતાં સાધુને મહાન માન્યા એટલે સાધુ-વેશમાં છે એટલા માત્રથી એમને મૂકી એમના પર કુદરતી અહોભાવ આવે, અને પડવાનું?
એમને પ્રણામ થઈ જાય. ઉ–અલબત્ જ્યાં સુધી આપણે જાણતા જીવ અનાદિ કાળથી આ સંસારમાં કર્મ નથી કે “આ મુસાધુ છે માત્ર વેશધારી સાધુ વશ જનમ-મરણ કર્યા કરે છે. એને કર્મવશતા છે,–ત્યાંસુધી સાધુવેશના માન ખાતર એમને કેમ? તો કે એનામાં કર્મબંધ થવાની ગ્યતા ફેટાવંદન’ કરવાનું, અર્થાત્ હાથજોડી “મF. યાન ભાવમલ એ જાલિમ પડયો છે, કે એ એણુ વંદામિ' કહેવાનું પણ પછી એમનામાં કર્મ બાંધ્યા જ કરે, બાંધ્યા જ કરે. બાંધેલા કર્મ સાધ્વાચાર છે ને? એ જોવાનું, તપાસ કરવાની. ભોગવતે જાય તે ય ભાવમલવશ નવાં કર્મ આચારનું મહત્ત્વ :
બાંધ્યા જ કરે છે. એમાં હવે જ્યારે ભાવપહેલો ધર્મ આચારને છે. મહાવીર ભગવાને મનમાં અર્થાત્ કર્મબંધની ગ્યતામાં બહુ શાસન સ્થાપ્યું એ આજ સુધી અવિચ્છિન્નપણે અ૯પતા આવે, જે ચરમાવર્તા–પ્રવેશમાં આવે ચાલ્યું આવ્યું છે એ શાના ઉપર ? માત્ર છે, ત્યારે આત્મામાં પ્રકાશ સમાન ગુણ પ્રગટ મનના ભાવ ઉપર નહિ, પરંતુ ધર્મના બાહ્ય થાય છે. આચાર પર પણ, કુટુંબ-વારસામાં પણ જે ધર્મ જેમકે, રત્ન ખાણમાં પડયું હોય ત્યાં સુધી ઊતરે છે, એ કુટુંબના ધાર્મિક આચાર પર. એના પર મેલના થેપડા ચંડ્યા હોય છે, પરંતુ વડિલ ધર્મ પ્રવૃત્તિ કરતા હોય, ધર્મના આચાર હવે જ્યારે એને બહાર કાઢી એના પર પ્રક્રિ– પાળતા હાય, એ દેખીને નાનડિયા પણ ધર્મ યાથી એ બહુ મલ ઓછો કરવામાં આવે, ત્યારે આચારે પાળવા લાગે છે. એજ રીતે ભગ- રનની ત પ્રગટ થાય છે. બસ, એજ રીતે વાનથી માંડીને સંઘમાં આજ સુધી ધર્મ- આત્મા પરના અનાદિના ભાવમલમાં અલ્પતા આચારની પરંપરા ચાલી આવી છે, ને આ થઈ જાય એટલે કાંઈક આત્મ-જ્યોતિ પ્રગટ શુદ્ધ ધર્મ આચારોને પ્રભાવ છે કે વિચાર થાય છે. એ કાંઈ સહેજે પ્રગટ નથી થતી, શુદ્ધિ ઊભી થાય છે. સ્વાભાવિક છે કે માણસ પરંતુ ભાવમલની અલ્પતાથી “અવંચક– સારા આચરણમાં રહે એટલે એને વિચાર સમાધિ પેદા થવા પર સયાગ યાને સાધુયાગ સારા આવે. સત્ પુરુષોને સંગ કરતે રહે, સત્સંગ કરવાથી પ્રગટ થાય છે.
૨૩