________________
૧૮૪ ]
આ ધમ
(ર) શ્રદ્ધા :– ખીજી ધર્માંચૈાનિ છે ‘શ્રદ્ધા.' ધર્માં કરવામાં જેમ મનની સ્વસ્થતા જોઇએ, એમ ધની શ્રદ્ધા જોઈએ, ધમાઁની શ્રદ્ધા એટલે મારા તારણહાર છે. દુનિયાદારી તા મારણહાર છે. એ એવું ઝેર કે એ જીવનું સત્ ચૈતન્ય નષ્ટ કરી દે હેં? એવી મારણહાર દુનિયાદારીની વચમાં મને તારણહાર ધમ કરવાના મળે છે ? વાહ મારું કેટલું અહેાભાગ્ય !' એમ ધ પ્રત્યે અહેાભાવ ને ગગનતા આવે, એ ધની શ્રદ્ધા કહેવાય.
[ યોગદૃષિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ–ર્
ધમ મનને હૃદયને પવિત્ર કરવા માટે કરવાનાં છે. તે શું એજ ધમ કરીને મદ—માયાથી હૈયું ખગાડવું ? ત્યાં પછી જો ધમ કરતાં માયા રમવી છે, તો ધમ પાવનકારી છે,' એ શ્રદ્ધા ક્યાં રહી? વાત આ છે, ધમ કરો તે કૃતિથી યાને સ્વસ્થ મનથી કરો, અને શુદ્ધ ધશ્રદ્ધા, શુદ્ધ ધર્મ પ્રીતિ, તથા ધર્મ પર અનન્ય અહે ભાવ રાખીને કરે.-આ બીજી ધર્માંચાનિ.
(૩) સુખા :—
ધમ માટે ત્રીજું સાધન સુખા છે. ‘સુખા’ એટલે પ્રસન્નતા. ધમ કરી તે પ્રસન્ન ચિત્તપ્રસન્ન મુદ્રા-પ્રસન્ન ભાવાલ્લાસથી કરો. કહે છે ને, કે હાલમાં સુખાકારિતા સારી વર્તે છે. એજ પ્રસન્નતા.
એટલુ' ધ્યાનમાં રહે, કે ધમ તે નિરાશ ́સ ભાવે સધાય, કશી દુન્યવી લાલચ રાખ્યા વિના સધાય, તે જ ત્યાં શુદ્ધ ધર્મ શ્રદ્ધા આવી ગણાય. જો એવી કોઈ દુન્યવી લાલચથી ધ કરાય છે, તે ત્યાં શ્રદ્ધા એ દુન્યવી વસ્તુની થઈ, પણ ધર્માંની નહિ. શંખેશ્વર દાદા ! તમારી દોઢસા (૧પ૦) રૂપિયાની આંગી રચાવી છે, ઉપર બે મીંડાં ચડાવીને મને ઇ દેજો, –આ લાલચમાં તેા ધર્માંની નહિ પણ લક્ષ્મીની શ્રદ્ધા-પ્રીતિ થઈ. મનને લાગ્યું કે ‘જીવનમાં રૂપિયા મેળવવા એ કતવ્ય છે, એના માટે ધર્મ
”
ઉ—તે એટલા માટે મૂક્યા કે ધૃતિ' હાય એટલે ચિત્તને વ્યાકુળતા ન હેાય; સાથે ધર્મશ્રદ્ધા, હાય, ધની શુદ્ધ પીતિ હોય; તેથી દુન્યવી લાલચ ન હોય, એટલુ જ; પર ંતુ ધર્મ કરવા છે તે કષ્ટમય હાય યા લાંબે સમય લે એમ હોય, તેા ત્યાં સંભવ છે કે મન એટલું સ્મ્રુતિ વાળુ
તન્ય છે,' એ ન આવ્યું. શુદ્ધ ધર્મ –શ્રદ્ધા ન આવી. શુદ્ધ ધર્મ શ્રદ્ધા આ,−જીવનમાં ધર્મ જ કરવા જેવા છે, ધર્માં જ કર્તવ્ય છે,' એવી શ્રદ્ધા. ‘દુનિયાદારી કરવી પડે છે તે તા પેટના ખાડો પૂરવા પૂરતી જ, જેથી ધમ સમાધિથી સ્વસ્થતાથી સારો થઈ શકે,’–આ હૈયે બેઠું હોય
કરી લેવાના’ આ ભાવનામાં ધર્મ તરીકે ધનહિ, પણ સુસ્ત હોય. ત્યાં પ્રસન્નતા ન આવી. માટે ધમ સાધવામાં ચિત્તની ખૂબ પ્રસન્નતા જોઇએ. અર્થાત્ ચિત્ત ધમ કરવામાં ખુશખુશાલ હાય, એ ‘સુખા’ કહેવાય.
શુદ્ધ ધશ્રદ્ધામાં જેમ ધર્માંના ફળ તરીકે દુન્યવી પદાર્થોં માનપાન આદિની લાલચ ન જોઇએ, તેમ મદ-માયા-કપટ આદિ ભૂરી વૃત્તિ ય ન જોઈ એ; નહિતર ધર્મ અગડી જાય, હૈયુ લુષિત થાય. ખાસ સમજવું જોઈ એ કે ધમ ફરવાનો છે તે આત્માએ પવિત્ર થવા માટે.
પ્ર૦-ધમ કષ્ટમય હાય તો ત્યાં પ્રસન્નતા રહે ? છે, તે પ્રસન્નતાથી. પરદેશ કમાવા ગયેલા ઉ॰—હા, ક્ષત્રિયમÀા મહાકષ્ટમય યુદ્ધ લડે વણિક ભારે કષ્ટ વેઠીને ધંધા કરે છે તે રાતાં રાતાં નહિ, પણ પ્રસન્નતાથી. ડોળીવાળાએ ઊંચા પર્વત પર માણસને ડાળીમાં ઊંચકી લઇને ચડે છે. એમાં કષ્ટ નથી ? છતાં પ્રસન્નતાાથી લઈ ચડે છે. કશે! સારા સ્વાર્થ સરે એમ હાય તા કેણુ ક વેઠીને એના
પ્રકૃતિ અને શ્રદ્ધા આવી એટલે એમાં પ્રસન્નતા ન આવી? સુખા જુદા ગુણ કેમ મૂક્યા ?