________________
ક્રિયાવંચક-ફલાવંચક ]
[ ૧૭૫ અવંચિકની સમાધિ ક્રિયા સાથે અવિસંવાદી છે, યાતી પ્રભુ, ભક્તિ જ થયા કરે,” એ આશય હતે. એટલે કે એ અવંચક સમાધિથી સને કરાતી દેવપાલ એક ગરીબ નોકરમાણસ છતાં વંદનાદિ ક્રિયાનું કાર્ય અવશ્ય બને છે. એમાં દુન્યવી કશે લાભ એને જોઈ નથી, ને એને ૩ જુ અવંચક “સમાધિ” થકી ફળનું કાર્ય અવશ્ય માત્ર પ્રભુભક્તિ જ જોઈએ છે. એ એની એટલી બને છે, માટે એ ફળ સાથે અવિસંવાદી છે. બધી ઊંચી લેણ્યા શાના ઉપર ? કહે, એને
ફલાવંચક અંગે આગળ જઈને બતાવ– અવંચક સમાધિને ઉદય થઈ ગયેલ છે. સત્ વાના છે, કે એમાં સાનુબંધ ફળની પ્રાપ્તિ ગુરુયોગ તરીકે એને પરમગુરુ પરમાત્માને થાય છે. “સાનુબંધ પ્રાપ્તિ' એટલે કે ઉત્તરોત્તર વેગ એ સાધેલ છે કે એમાં એણે સદુવીર્ય તેવા ફળની પરંપરા ચાલે, વંદનાદિ સાધના પ્રગટાવીને વંદન પૂજન આદિની અવંચક સમાધિ કરી તે તેના એવા શુભ સંસ્કાર પડે કે એ યાને ચિત્તસમાધિ પ્રગટ કરી છે, એવી સમાધિ સંસ્કાર એ આગળ પર જાગ્રત્ થઈ ફરીથી સહિતની વંદનાદિ ભક્તિ-ક્રિયા ફળની અવંચક વંદનાદિ સાધનાને ઉત્સાહ આવે, અને એમ સમાધિ પ્રગટ કરે છે, એના લીધે એને ઉત્તરોત્તર સાધનામાં વધુ વેગ, હોંશ અને જોશ આવે, ને એ જ પ્રભુ-ભક્તિ જોઈએ છે, એટલે પૂર્વ પૂર્વની વિશેષ ભાવવાળી સાધના થાય. આ સાનુબંધ ભક્તિ કરવામાં લક્ષ્ય શું? તે કે આગળ આગળ ફળ કહેવાય. અવંચક સમાધિ જ એવી પ્રભા ચડિયાતી ભક્તિ. વનંતી છે કે, વંદનાદિ ક્રિયાની સાધનાને આમાં જોવા જેવું છે, કે “એકમાત્ર મેક્ષના સાનુબંધ ફલવતી બનાવે..
જ લક્ષ્યથી ધર્મ કરાય તે સદ્અનુષ્ઠાન, અને આ પરથી સાધનાનું એક મહાન લક્ષ્ય મેક્ષ સિવાયના બીજા લક્ષ્યથી ક્રિયા કરાય તે પ્રાપ્ત થાય છે, કે એ શા માટે કરવી? કયા અસદુ અનુષ્ઠાન, વિષાનુષ્ઠાન.” આવું પ્રતિપાદન લક્ષ્યથી કયા ઉદ્દેશથી કરવી? તે કે સાધનાના કરનાર આ દેવપાલની ભક્તિક્રિયાને કેવી કહેશે? પુનરાવર્તન માટે અને અધિક વેગવંતી સાધના અને અહીં ચેકનું ભક્તિનું લક્ષ્ય છે. ભક્તિ લાવવા માટે કરવી. એટલે હવે દા.ત, માટે જ એ ભક્તિ કરે છે. તે શું એ વિષા
કઈ પૂછે, “ભગવાનની ભક્તિ શા માટે નુણાન? અસત્ અનુષ્ઠાન? અજ્ઞાનપણે સતક્રિયા કરે છે?”
ઉપર વિષાનુષ્ઠાનનો સિકકો લગાવતા પહેલાં તે ઉત્તર કરાય, કે “ભગવાનની અધિક બહુ વિચાર કરવા જેવું છે. અસ્તુ ભક્તિ આવે, વેગવંતી ભક્તિ થાય, એટલા માટે. દેવપાલ ભક્તિના ઉદ્દેશથી જ ભક્તિ કરી
શ્રાવક શેઠના રાજપુત નેકરે જંગલમાં રહ્યો છે, એ મહાન સક્રિયા છે. એમાં ફલરૂપે મળેલા ઝષભદેવ ભગવાનની પ્રતિમાની ઉચ્ચ ઉત્તરોત્તર ભક્તિ વેગવંતી ચલાવે છે. અહીં ભક્તિ કરતાં ચકેશ્વરી દેવીએ જ્યાં કહ્યું “દેવપાલ! પ્રશ્ન થાય, તારી ભક્તિથી હું બહ પ્રસન્ન થઈ છું તે પ્રવર્તે ભક્તિના ઉદ્દેશમાં શું જીવનભર ભક્તિના બદલામાં કંઈક માગી લે.” પ્રભુભક્તિ જ કર્યા કરવી ? મોક્ષને લયથી
ત્યારે દેવપાલે શું કહ્યું જાણો છે? એણે પ્રયત્ન જ નહિ કરવાને? કહ્યું “મારે ભક્તિનાં બદલામાં ભક્તિ જ જોઈએ ઉ૦-અહીં સમજી રાખવા જેવું છે, કે છે, તે મને આપ.” આ માગવામાં એને આશય જિનશાસનમાં સંસાર પાર કરી જઈ મોક્ષ ક? “ભક્તિના ફળરૂપે આગળ આગળ ચડિ પામવા માટે આરાધનાના અસંખ્ય ગે છે.