________________
૧૭૦ ]
અને જેવા ઉપયાગ કરતાં આવડે, એમાં જેવી લેશ્યા ભેળવતાં આવડે, એવા લાભ થાય. સાધુને વંદના ચીજ એક, પરંતુ માત્ર માથુ નમાવે પણ મન ખીજે હાય, યા વદન ચૈાગ્ય શુભ લેશ્યા ન હાય, કેરા મનથી વંદના કરે, તે લાભ કેવા? કશે જ નહિ, યા તદ્ન મામુલી ! ત્યારે કૃષ્ણ વાસુદેવે વંદનામાં ઉચ્ચ લેચ્યા ભેળવી, તેા લાભ ગજબના પામ્યા ! ! કહેા છે ને કે ગાળ નાખા તેવું ગળ્યું થાય.’ સાધનામાં લેગ્યા જેવી ભેળવા એ પ્રમાણે સાધના જોરદાર અને.
વાત આ હતી, સાગાદિની સાધના તચ્ચિત્ત—તમન-તલ્કેશ્ય બનીને કર, તે તે સેક્ષ-સાધનભૂત જે વિશુદ્ધિના ઉચ્ચ અધ્ય
સાચા, તેનું નિમિત્ત કારણ બની જાય; અર્થાત્ આવી સદ્યાગાદ્રિની સાધનાથી વિશુદ્ધિના
અધ્યવસાય પ્રાપ્ત થાય.
સાધના એટલે કે સામાન્યથી ધ–સાધના, અને સ`સાર એટલે કે સાંસારિક પ્રવૃત્તિ. એ અંને વચ્ચે આ ફરક, કે
સાધના વિશુદ્ધિના અધ્યવસાય જગાવે; સંસાર સકલેશના અધ્યવસાય જગાવે, કષાય શમે એ વિશુદ્ધિ. કષાય વધે એ સ’કલેશ.
વિશુદ્ધિ અને સકલેશ અજવાળા-અધારાની જેમ સામ સામે છે. અધાતુ ઘટે એટલે અજવાળું વધે; અંધારું વધે એટલે અજવાળુ ઘટે, એમ સ’ક્લેશ ઘટે તેમ તેમ વિશુદ્ધિ વધે, અને સલેશ વધે તે વિશુદ્ધિ ઘટી જાય. સમજ રાખા,
www.
[ યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો ભાગ-૨ પ્રાચય –સમતાદિની વિશુદ્ધિના પ્રયત્ન રાખવા જેવા છે, એ મોક્ષના સાધનભૂત છે, તે એમાં નિમિત્ત–કારણ જે સદ્યાગાદિ, તે બહુ સેવવા જેવા. સયેતિ પૂર્વે કહ્યું તે સદ્ગુરુ યાગ, વંદનાદિ ક્રિયા અને એનુ` ફળ ઉપદેશ ગ્રહણાિ
આ નિમિત્તોને સંચાગ શુભ યાને પ્રશસ્ત હાવાનું કહ્યું એ સૂચવે છે, કે (૧) આ સચૈાગ પ્રાપ્ત થાય એટલે જીવની દશા ફરી, હવે એ ઉન્નતિના રાહે આબ્યા. તેમ એ પણ સૂચવે છે, કે (૨) સદ્દગુરુ-યોગાદિ સ ંચાગ સેવવાના તે શુભ સેવવાના, અર્થાત્ શુભ ભાવથી સેવવાના, પરંતુ મલિન દુન્યવી આશ'સાના ભાવથી નહિં.
સદ્યાગાદિ કયારે મળે ? :
અહીં એક મહત્ત્વની વાત કરી કે આ સદ્યાગાદ્વિ નિમિત્તોના સંચાગ એમજ પ્રાપ્ત નથી થતા, પર`તુ અવ ંચકના ઉદ્દયથી પ્રાપ્ત થાય છે. ‘અવ’ચક' એક જાતની સમાધિ છે, ચાને તન-મનની સ્વસ્થતા છે, સ્વસ્થ ચિત્તના આશય છે. ચિત્તમાં વિષયેાના ઉન્માદથી ઉકળાટ હાય, ક્રાદિ કષાયાની પકડ હાય, ઉગ્રતા અશાંતતા હાય, તે એનાં ચિત્તમાં સદ્ગુરુચાગાદિ ઊતરી શકતા નથી. એટલા માટે સદ્ગુરુચેગ આદિ સાધવા માટે પહેલાં ચિત્તમાંના એ ઉકળાટ શાંત કરી સ્વસ્થતા લાવવી જોઈએ. આ સૂચવે છે કે કોઈપણ સાધના કરવી હોય તેા તે ઉકળાટવાળા ચિત્તથી નહિ, પણ સમાધિયુક્ત શાંત-સમાહિત—સ્વસ્થ ચિત્તથી જૈનશાસનની બધી સાધના સમાધિરૂપ છે. થાય. એટલે તેા કહેવાય, કે–
‘સૂયગડાંગ’ આગમમાં ‘યુદ્ધને શાળાપ પ્રમ’ સમન્દુિ''ની ટીકામાં અથ લખ્યા ‘ક્ષમાધિ લગ્ન mાવિત જાળું” અર્થાત્ સદ્ધની પ્રાપ્તિ સ્વરૂપ સ`જ્ઞ ભગવાનના આગમથી મેળવીને (એમાં સુસ્થિર થાય.) શુ કહ્યું ? ધમાઁ એ સમાધિ. એક નવકાર સ્મરણ કરી એ સમાધિ છે, પરંતુ
સ્કૂલેથી સંસાર, વિશુદ્ધિથી મેાક્ષ. આ ધ્યાનમાં રાખી જીવનમાં રાગદ્વેષ–કામ-સમાધિને ક્રોધાદિના સંક્લેશ ઘટે એવા પ્રયત્નમાં રહેવા જેવું છે, ને એના પ્રતિપક્ષી વૈરાગ્ય ઉપશમ