________________
૧૬૦]
[ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨
ઉન્નતિનું પગલું માંડવું છે? વાણી- સ્વાભાવિક છે, કે પતે ઉલ્લાસમાં રહે, પ્રસન્ન વર્તાવને ઔચિત્ય-પૂર્વકના બનાવે. ઔચિત્યનો રહે, પરમ આનંદ પરમ સુખમાં ઝીલતે રહે મહિમા ઠેઠ વીતરાગ બનવા સુધી છે. ઔચિત્ય માટે ઔચિત્ય એ પરમ સુખ કહ્યું. ચૂકે એટલે ઉન્નતિમાં અંતરાય લાગે છે. માટે ઔચિત્ય એ ધર્માદિનું મૂળ છે. જે કાંઈ કરે-જ્ઞાન ભણે, સેવા કરે, તપસ્યા ધમાંદિ એટલે ધર્મ, સદ્ગુણો, સુકૃત કરે - બધે જ ઔચિત્ય જાળવવાનું ને તે
વગેરેને મૂળ પાયે છે કેમકે જે ઉચિત રીતે જ એ દીપી ઊઠે. કહ્યું છે –
બલવા-ચાલવા-વર્તવાનું, યાવત્ ઉચિત રીતે નિત્યં પરમો વધુરોનિત્યં પરમં સુવમ્ ! વિચારવાનું આવડે, તે સહેજે એની દષ્ટિ પરિમૂજમૌચિત્ય-નૌચિત્ય કમાન્યતા છે પાપમાંથી બહાર નીકળી ધર્મ પર જ જાય,
–અર્થાત્ ઔચિત્ય એ શ્રેષ્ઠ બંધુ છે, દોષમાંથી બહાર નીકળી ગુણ પર જ જાય. દા.ત. ઔચિત્ય શ્રેષ્ઠ સુખ છે, ધર્મ વગેરેનું મૂળ હિંસાને બદલે અહિંસાનો માર્ગ કયારે ઔચિત્ય છે, ઔચિત્ય એ લોકમાન્યતા-લેખક- સૂઝે? ત્યારે જ કે જે ઉચિત રીતે વિચારે, કે જેમ પ્રિયતા છે.
મારે જીવ મને વહાલો છે તે મારી હિંસા જીવન સુખરૂપ અને માનવંતુ ચાલવામાં
કેઈ કરે એ મને ગમતું નથી, એમ દરેક જીવને સગો ભાઈ જેટલે સહાયક નહિ થાય, એટલું
પિતાને આત્મા વહાલે છે, તે એને પિતાની ઔચિત્ય સહાયક થાય છે. માટે ઔચિત્ય એ વુિં
હિંસા ન ગમે એ સ્વાભાવિક છે. તે પછી કઈ શ્રેષ્ઠ બંધુ છે. અથવા કહે, દુઃખ સંકટમાં
: પણ જીવની હિંસા મારાથી કેમ કરાય? “હિંસા સગો ભાઈ જે હંફ ન આપી શકે, એ હુંફ
કરવી ઉચિત જ નહિ આમ ઔચિત્ય પૂર્વકના આપનાર ઔચિત્યનું પાલન છે. ઉચિત વ્યવહાર
વિચારથી અહિંસા ધર્મને જન્મ થાય છે. ચીજ એવી છે, કે જીવને સ્વસ્થ રાખે. બીજા
એવું સત્ય વગેરે બધા ધર્મ ઔચિત્ય પૂર્વકના એની સાથે ઔચિત્યથી વર્તે, ઔચિત્યથી બેલે–
વિચર પર ખડા થાય છે. એમ, ચાલે, એટલે બીજાને પ્રિય થાય, બીજા ભાઈની
જિનભક્તિ ધર્મ પણ ઊંચિત વિથ રે જેમ સ્નેહી બને, હુંફ આપનાર બને. ઔચિત્ય માંથી જન્મે છે, એ પરમસુખ એટલા માટે છે, કે સર્વત્ર ઔચિત્યથી ઉચિત વિચાર આવે કે આજસુધી રાગ-દ્વેષ વતે, એને હૈયે નિશ્ચિત્તતા હોય. હિસાબ -મેહભર્યા અનંતાને માન્યા-ભજ્યા - પૂજ્યા, એક રાખે છે કે,
એમાં તે ભવમાં ભટક્તા જ રહ્યા. માટે હવે ઔચિત્યથી પરમ સુખ કેમ? :- તે વીતરાગને માનીએ-ભજીએ—પૂજીએ, એ જ
આપણે કષ્ટ પડે તે કષ્ટ, કિન્તુ ઉચિત છે, જેથી જેમ વીતરાગ દેવે પિતાના બીજાઓ સાથે ઔચિત્યથી વર્તવું' આત્માને જન્મ-મરણના ફાંસલામાંથી મુક્ત
એને એણે જીવનને મદ્રાલેખ બનાબે કર્યો, એમ આપણને પણ એમના આલંબને મુક્ત હોય. એટલે એ રીતે વર્તવામાં જ એને થવાનું મળે. આમ ઔચિત્ય એ ધર્મનું મૂળ મહાસુખ લાગે. બીજી બાજુ એના ઉચિત બેલ છે. એ જ રીતે ઉચિત વર્તાવથી બીજાઓ તરફથી પ્રેમ–પ્રશંસા ઔચિત્ય એ ક્ષમાદિ સદગુણનું પણ મળતી હોય અને પોતાને અનુચિત વ્યવહારથી મૂળ છે - ક્રોધાદિના વિચાર-વચન-વર્તાવ એ સંભવિત સંઘર્ષ વગેરે કશું નડતું ન હોય, એટલે તદ્દન અનુચિત છે. ઔચિત્ય પૂર્વક પ્રવર્તવું