________________
બાહ્ય સાથે આંતરિક ક્રિયા
વિચારતા હશે! કે ‘હું મેાચીવાડે જઇશ, ત્યાં મેાચી જોડા સાંધવાના ચાર પૈસા માગશે, હું એ પૈસા આપવા કહીશ. એ નહિ માને તો કાંઈ નહિ, એ નહિ તા એના ભાઈ, ખીજા મેાચી પાસે જઇશ....' આમ મનથી તેા બાપુ તમે માચીવાડે જ ને ?”
સસરો ડાહ્યો હતેા, તરત કબૂલ કરતાં કહે છે, ‘વહુ ! સાચી વાત છે તમારી. હું ભૂલ્યે. ધન્ય તમારી બુધ્ધિને ! ને મળે સાવધાન કરવાની તમારી હિ ંમતને ! ’
વહુ કહે, આપુ બાહ્યથી ધક્રિયા કરીએ, પરંતુ મનથી મહારમાં ફરીએ, તે બાહ્ય ક્રિયા માત્રથી અંતરાત્મા ૫૨ સારી અસર શી રીતે પડે? સાચી પુણ્ય કમાઈ શી રીતે થાય ? રુડા પ્રતાપ મારા માતાપિતાના, કે પાતે મન પરાવીને ભાવથી ધ ક્રિયા કરતા ને મને પણ એ રીતે ધર્મ કરવા સમજાવતા. તમારી ઉમર થઈ પણ આવી ને આવી છાર પર લી પણ જેવી ક્રિયા જિંદગીના છેવાડા સુધી ચાલે તે પરભવે કયા સારા સંસ્કારની મૂડી લઈ જવાની રહે ? મટે મહેરબાની કરી ધર્મ કરતી વખતે બહારમાં મન ન લઈ જા; ન લઈ જવાના નિર્ધાર રાખા, તા મન મહારમાં નહિ જાય.' સસરાએ સ્વીકારી લીધું.
વાત આ છે,—માહ્ય ક્રિયા કરતી વખતે આંતરિક ક્રિયા ચાલુ રાખે. અર્થાત્ અભ્ય ંતરમાં તેને છાજતા શુભ અધ્યવસાય પ્રવર્તતા રહે એવુ... કરો.
શુભ પરિણામને કોણ રોકે છે ? આહારાદિ કે ક્રેાધાદિ સંજ્ઞાની વિચારણા.
તેથી આંતરિક સાધનામાં જવા માટે સંજ્ઞા— નિગ્રહ કરવાના—એ માટે સાધનાકાળ સિવાય પણ એને અભ્યાસ પાડવા જોઇએ. સ'જ્ઞા-નિગ્રહ માટે ચાલુ ૩ મહાન તથ્ય
[
(૧) દુન્યવી ઈષ્ટ લાગતા વિષયાની ઘૃણાના અભ્યાસ જોઇએ.
(૨) અહ–ક્રોધ–લેાભાદિ કષાયેા પર શકય એટલે અંકુશના અભ્યાસ જોઇએ; તથા
(૩) ક્ષુધાદિ પરષોમાં દીન અન્યા સિવાય ઉત્સાહથી એ સહવાના અભ્યાસ પાડયે જવાની ખાસ આવશ્યકતા છે;
જેથી સાધના–કાળે સજ્ઞાઓથી હારી ન જઇએ, સ’જ્ઞા ઊઠીને આપણા પર ચડી બેસે નહિ, તેમ સંજ્ઞા ઊઠવા જાય કે તરત દબાવી દેવાની જાગૃતિ અને ખળ રહે.
:
આ તેા સાધના વખતે ક્રોધ–સંજ્ઞામાં, દા. વખતે થતા ગુસ્સામાં, શું કરવું એને એક ત. પ્રભુ દન વખતે કોઈ આડા ઊભે, એ દાખલા લીધા. એમ ક્રોધના બીજા પણ પ્રસ ંગે અને, દા. ત. સાધર્મિČક જમણ જમાડી રહ્યા છીએ, એ વખતે કોઇ ખેલતુ સ ંભળાયુ, જમાડયું, જમાડયું આપનું બુધવા? ડાલકે આવાને શા જમાડવા હતા ?' પરંતુ એ ડાના લાડુ જમાડે છે !’ ત્યાં ગુસ્સા ચડવા જાય વખતે એમ વિચારવુ, કે ‘ જીવા કવશ છે, કર્મના માર્યા આમ પણ લે. મારે તા સારા ચાકખા ઘીની મિઠાઈ જમાડવાના સુકૃતના લાભ તેથી કાંઇ સુકૃતના લાભના ટકા કપાઈ જતા મળી જ ચુક્યા છે. પછી કોઇ ગમે તેમ ખેલે, નથી.' આવું ગુસ્સાના બીજા પ્રસંગમાં પણ (૧) ધર્મ સાધનાના નક્કર લાભ સિદ્ધ થવાના સંતેાષ માનીને, અને (૨) જીવાની કમ' વશતાપર દયા વિચારીને ગુસ્સે અટકાવી શકાય. એમ,
(૬) માનસ'જ્ઞા અટકાવવા માટેઃ
આ વિચારાય, કે દા. ત. · સાધમિ ક જમણુ જમાડતાં અભિમાન આવ્યુ` કે · ખીજાના જમ જીવનમાંણને આંટી મારે એવું આ મારું જમણુ છે,' ત્યાં એ વિચારવાનું, કે · જીવ ! તને આ મહાન
*