________________
ટંક
હાય છે, જેમ ગૌતમસ્વામીને ભગવાન પર બહુમાને ( ત્યાં જ પડી રાખ્યા પણ કેવળ જ્ઞાન પમાડનારી શ્રેણિપર ન ચડવા દીધા.) વિવેચન
-:
6
સાધના સશુદ્ધ હાવા માટે ત્રીજી શરત; ત્રીજો ઉપાય,–ફલાભિસન્ધિનો ત્યાગ છે. અર્થાત્ ભવાન્તગત ફળની આશંસા નહિ રાખવાની, તાત્પ, સાધનાથી મને પૈસા મળે, માન મળે... પરલેાકે દેવતાઈ સુખ મળે,...' વગેરે સાંસારિક ફળની આશંસા ન રખાય, ફળની અપેક્ષા નહિ રાખવી જોઇએ. સાધના દ્વારા પૌદ્ગલિક લૌકિક ફળની આશસા કરવી એ બેહુદું છે; કેમકે સાધના વીતરાગ ભગાવાનની કરીએ એ વખતે સાંસારિક ફ્ળની કામના રાખીએ એમાં લિ. મુખ્ય પણે સાંસારિક ફળ પર ચોંટે છે, વીતરાગ પર નહિં. પછી વીતરા ગની સાધનાથી વીતરાગતા અને માક્ષ તરફ આગળ વધવાનું થાય જ ક્યાંથી ? એ તે વીતરાગ પર મુખ્ય પણે દિલ ચાંટે તા જ મૂળ વાત આ છે, કે
મને
સંગ ભૂડા છે, સ`ગ છે ત્યાં સંસાર છે; સંગ નથી ત્યાં મેાક્ષ છે.
ભવની અંતગત પદાર્થાની કામના એટલે આસક્તિ થઈ, એ સ`ગ ઊભેા થયે.. જો એ સગ ન ઊભેટ કરીએ, તેા વીતરાગ તા એવા પ્રભાવવ તા છે, એમનાં આલમને ધાય સંગ છૂટી જાય, કેમકે જોઇએ તા દેખાય કે વીતરાગ કેવલજ્ઞાની ભગવાન ત્રણેય જગતનુ સારું – નરસુ જુએ છે, છતાં એમને સારુ જોઇને કોઈ મલકાટ ખરો ? નરસું જોઇને કોઇ ઉકળાટ ખરો ? ના, બંનેમાંથી કશું જ નહિ; કેમકે એમણે ઇષ્ટ વિષયાના સગ– આસક્તિ શખી જ નથી. આવા વીતરાગને જોઇને તે। એમ થાય કે મારા આ પ્રભુ મોટા વૈભવી
[ ચાગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ
અસખ્ય ઇન્દ્ર-ઇન્દ્રાણીઓને ને એમના વૈભવ વિલાસને સાક્ષાત્ જુએ, છતાં એમને સંગ, નહિ, તેા હું સામાન્ય વિષયના સંગમાં પડું ને તે ધમ સાધનાને વટાવીને ?’
આ
વાત આ છે કે સાધના વખને આ સંગ વિષયાસક્તિ, ન ઊભી થાય એ માટે પહેલેથી જ સાધના સિવાયના કાળમાં આ પરિ સ્થિતિ ઊભી કરવાની ભારે કશીશ જોઈ એ. આતા દેરાસરનાં પગથિયા સુધી બાહ્યની એટલે કે સાંસારિક સ ંગની વાતો કરવાનું કે બાહ્ય લફરાં મનમાં લાટવાનુ ચાલુ હાય, પછી મંદિરમાં પેસી સીધા શી રીતે વીતરાગમાં અને અસ’ગમાં આવી શકવાના ? આ કોણ કરાવે છે ? બાહ્ય પર યાને સાંસારિક પદાર્થોં પર વધુ પડતી મમતા અને આસક્તિ એ ખતરનાક છે. એટલે ખરેખર તે! એ ઓછી કરી વીતરાગ ભગવાન પાસે જતાં પહેલાં કમમાં કમ દશ મિનિટ પણ મનને મહારમાંથી ખેંચી વીતરાગ પર જોડાય પછી મદિરમાં વીતરાગ પ્રભુમાં દિલ ઠરે. મ્યાનમાં રહે
તે
અપવ એટલે ? મેાક્ષ પામવાની હા િક ઇચ્છા પર જ સાધના ફળવાની, ને મેાક્ષની ઇચ્છા એટલે અપવ ની ઇચ્છા. મેાક્ષને ‘અપવર્ગ” કહે છે. સ્થૂલભાષાથી જોઇએ તો ‘ અપવગ’ એટલે જેમાં ‘પ’વ નથી તે. મૂલાક્ષરમાં ‘ક’ વ ‘ચ' વ એમ ‘પ’વર્ગ છે. એમાં પાંચ અક્ષર છે; પ – ↓ – અ – લ – મ. ‘પ’ એટલે પાપ. ‘ક' એટલે કે ફીકર, ‘બ’ એટલે કે ખાધા – પીડા. ‘ભ' એટલે કે ભય, ને પલટાતા ભાવ; અને ‘મ' એટલે કે મરણુ. એ પાંચના વગ પ’ વર્ષાં જ્યાં નથી તે અપવ છે, માક્ષ છે, શબ્દ વ્યુત્પત્તિથી જોઈ એ તે ‘અપ’=પગત યાને નીકળી ગયુ છે વ’ઊંચ – નીચપદ, પલટાતા ભાવ, વગેરેનુ વગી કરણ જેમાંથી, તેને અપવ – કહેવાય, મેક્ષ કહેવાય.