________________
સાધના વખતે ફળના વિચાર નહિ ]
wwwwww
કરવા પૂર્વે, શરુ કરતી વખતે અવશ્ય કરવાના જેથી ખીજા ભળતા ઉદ્દેશ મનમાં ન આવે; પરંતુ તે વિચાર ત્યારે જ કરવાના, કિન્તુ સાધના ચાલુ કર્યાં પછી નહિ; કેમકે સાધના વખતે સાધ્યફળના વિચાર કરવા જતાં સાધ– નામાં વેગ, જુસ્સો, ને તન્મયતા લાવવાનુ માળું પડી જાય, એ તે એકલી શુદ્ધ સાધનામાં જ મન આતપ્રોત રખાય, તે જ એમાં જુસ્સા વેગ, ને તન્મયતા રાખી શકાય.
[ ૮૯
પ્ર૦
પણ
જે લક્ષ્ય હાય, દા. ત. મેાક્ષનુ, તે એની દિશામાં પ્રયત્ન રહે એ માટે તા લક્ષ્યને વિચાર જોઈ એ ને ?
wwwwwwwmne
ના, ખૂબ જ અહેાભાવભર્યું અને આ પ્રભુ અનન્ય શરણરૂપ મળ્યાની ગગઢતાથી ભર્યું, દન કરવાની અને એમાં તન્મય થવાની વસ્તુ ન બને. સાધના દરમિયાન સાધ્યના વાર વાર વિચાર સાધનાના પ્રમળ ન બનાવી શકે. એ તેા સાધનાના વિચાર ને સાધનાની લગન જ સાધનાને જોરદાર બનાવી શકે. જુએ એના દાખલા,
મહાવીર ભગવાન પર સંગમ દેવતા ઘેાર ઉપસના જુલ્મ વરસાવી રહ્યો હતા, ત્યારે ભગવાને એની દયાના વિચાર ન કર્યાં, કે આ ખિચારો આવા ઉપસ કરીને ભયંકર કમ ખાંધી રહ્યો છે, તે એનુ શુ થશે ?’ આવી ચિંતા ન કરતાં પ્રભુએ સમભાવ સાથે ઉપસ સહનની સાધનામાં અડગતા કેળવી. અડગતા એ, કે ન તેા ઉપસગ પર દ્વેષ-કંટાળા-અરુચિ, કે ન તા ઉપસર્ગ કરનાર પર દ્વેષ-અરુચિ કરવાની. સાધનામાં તન્મયતાના હિસાબ છે. સાધના છે ચારિત્ર લેતી વખતે જે ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, કરેમિ સામાઈય” ને · સ સાન્નજ જોગ પચ્ચકખામિ,' અર્થાત્ ‘ સમભાવની ક્રિયા કરું છુ” અને ‘સમસ્ત પાપયુક્ત વ્યાપારના ત્યાગ કરું છું,’ એ પ્રતિજ્ઞાના પાલનની સાધના. એટલે એ પાલનમાં જ તન્મયતા રાખવાની છે. એ માટે આત્મા સાથે એકમેક બનેલા શરીર પર ભારે અશાતાના પ્રસ`ગ આવે ત્યાં સહેજ પણ ક્રધપાપ, અર્હત્વપાપ વગેરે ન ઊઠે, એ માટે મન ભારે મક્કમ કરવું પડે. મનને ક્ષમા નમ્રતા........ આદિમાં ખૂબ જ ડૂબાડૂબ
ઉ એના વિચાર તે સાધના શરુ કરતાં પહેલાં લક્ષ્ય નક્કી કર્યું`` એની સાથે નક્કી થઈ જ જાય. દા. ત. મેાક્ષનુ લક્ષ્ય છે. એટલે વીતરાગતાનું લક્ષ્ય છે, તે મનને નક્કી કરાય કે મારે આ સાધના કરવાની છે તે વીતરાગતાના ખાધક કોઇ પણ સાંસારિક વસ્તુના રાગથી લાલસાથી નથી કરવાની. એમ, દા. ત. યાગ જની સાધનાનું લક્ષ્ય અધ્યાત્મ-યાગમાં જવાનું રાખ્યું છે, તે મનને નક્કી કરાય, કે મારે આ સાધના કરવાની છે તે અધ્યાત્મયાગ એટલે વ્રતયુક્ત તત્ત્વ ચિંતનમાં જવા માટે કરવાની છે; તેથી એના ખાધક અવિરતિના રાગ અને અતાત્ત્વિક વિકલ્પેાથી ખચતા રહેવાનું છે. આમ આ વસ્તુ નક્કી કરીને સાધનામાં જોડાયા, પછી તેા એ લક્ષ્યના મ ંત્રજાપ કર્યાં વિના શુદ્ધ સાધનામાં તન્મય થવાનું. રખાશે.
કે
દા. ત. મેાક્ષના ઉદ્દેશ નક્કી કરી લઇ, જિના-રાખવું પડે. હવે અહીં જે મેાક્ષ-ફળના, કે
પાસનામાં જિનભક્તિમાં જિનેન્દ્ર-દર્શન-પૂજન કરાય એટલે તેમાં જ તન્મયતા રાખવી છે. તે વચમાં વચમાં એ વિચાર ન લવાય, કે ‘ આ કરીને મારે મેાક્ષ જોઇએ છે, મારે મેાક્ષ જોઇએ. છે,’ કેમકે એમ વિચાર લાવવા જતાં વીતરાગ
સામા જીવની દયાના વિચાર કરવા હાય, તે મન એમાં લઈ જવુ' પડે. એ કેમ મને ? દુ:ખાની ઝડી વરસતી હાય ને ક્ષમા નમ્રતા આદિ અખંડ જાળવવા છે, એટલે મન એમાં જ ભારે સ્થિર કરી રાખવાનુ કામ જ કરવું પડે.
૧૨